Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાય ને પાસે રાખવામાં પ્રતિકૂળતા ઉભી થાય; અથવા આમાંની બાબતને ધટાડવી પડે; એ વાત કાઈ ને પશુ રૂચે એવી નથી એમ અમારૂ માનવું છે. આ લધુ પુસ્તિકામાં સંખ્યાબંધ ખાતાના સંગ્રહ કરવામાં આવ્યા છે, છતાં પણ આ પુસ્તિકાનું નામ “શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી ” રાખવામાં આવ્યું છે, તેનાં અનેક કારણો છે. આ ભરતક્ષેત્રને વિષે જેટલાં સ્થાવર ક્ષીર્યાં છે, તેમાં શ્રી સિદ્ધાચલ, શિરાર્માણભાવને પામેલ છે. આ તી પ્રાયઃ શાશ્વત કહેવાવા સાથે, આ તીના મહિમા એવા હાવાનું કહેવાય છે – અભવી અગર દુભવી આત્માએ આ તીના દર્શનને પણ પામી શકતા નથી; એટલે આ આ તી'નાં દર્શન કરીને લઘુકર્મી ભવ્યાત્માએ પેાતે ભવ્ય હોવાની ખાત્રી મેળવ્યાનો અપૂર્વ સંતાષ અનુભવી શકે છે.' આથી બીજા કાઈ જ તીનાં દર્શન નહિ કરી શકનાર જૈનને પણ થાય છે કે વનમાં મારે આ તીનાં તે। દર્શીન અવશ્ય કરવાં.' આથી આ તીની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 564