Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સદા કાળને માટે સંપૂર્ણ સુખના છે. આ વાત લઘુકર્મી ભવ્યાત્માના જ છે અને આ વાત જેઓને જચે છે તે જિનેશ્વરદેવાની દ્રવ્યથી અને ભાવથી યધાશકય આરાધના કરવાને માટે ઉજમાલ બન્યા વિના રહી શકતા નથી. એવા ભાગ્યવાન ભવ્યાત્માઓને સહાયક બનાવવા અને એ પ્રકારે પણ આત્મનિસ્તારને સાધવાના એક પ્રયત્ન કરવાના શુભ આશયથી જ, આ લઘુ પુસ્તિકા સંગ્રહીત થવા પામી છે અને પ્રકાશિત થવા પામી છે. ભોક્તા અને દિલમાં ચે ભગવાન શ્રી આ લધુ પુસ્તિકામાં પણ, કટકેટલી વસ્તુને અને કેવી કેવી રા ંદા તથા નૈમિત્તિક ઉપયોગની વસ્તુઓને સંગ્રહ કરવામાં આવ્યા છે, તેને ખ્યાલ અનુક્રમણિકા જોવાથી આવી શકશે અને તે પછી : આવા ઝીણા અક્ષરોથી આ પુસ્તિકા ક્રમ છપાઇ છે?' એ પ્રશ્નને અવકાશ રહેરો નિહ. આવી ઉપયેગી બાબતાવાળી પુસ્તિકા રાજ પાસે ને સાથે રાખવા માટે જોઈ એ. જો મોટા અક્ષરેામાં છપાવાય તેા કદ વધી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 564