Book Title: Shrut Ratna Ratnakar
Author(s): Pradyumnavijay
Publisher: Syadwad Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ એ પ્રથમને ભાવ તારવે છે. પ્રવચનમાં વ ઉપર અનુસ્વાર ચડાવીને સતત પ્રવંચન કરવામાં તત્પર રહે છે. વિશ્વને આવી વિષમતામાંથી ઉગારવાનું બળ આ સંગ્રહમાં આપેલા ગ્રન્થમાં છે. એક વખત પણ ગીતાર્થ ગુરુ ભગવંત પાસે આનું શ્રવણ કરીને અનુભવ કરવા જેવું છે. ઉત્તમ ભાવોનું સેવન કરી જગતના છ મહવિષથી મુક્ત બની આત્મ સ્વરૂપમાં લીન બને. એ જ ભાવના વિજયધર્મધુરન્ધરસૂરિ 9-10-77 | શ્રીનેમિસૂરિજી જ્ઞાનશાળા પાંજરાપોળ અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186