Book Title: Shravaka Dharma Prakash
Author(s): Padmanandi, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | * ઉપકાર-અજલિ * હે પરમ ઉપકારી ગુરુદેવ, શ્રાવકધર્મનો પ્રકાશ કરતા આપનાં આ પ્રવચનોનું પુસ્તક પ્રકાશીત કરીને તેના દ્વારા આપશ્રી પ્રત્યે ઉપકારની અંજલિ અર્પણ કરીએ છીએ...અને આપે સમ્યકત્વસહિત શ્રાવકપણાનું જે સ્વરૂપ દર્શાવ્યું છે તેવું આપશ્રીની ચરણછાયામાં અમને પ્રાપ્ત હો એમ ભાવના ભાવીએ છીએ. આપશ્રીની કૃપા અમારા પરિવાર ઉપર પહેલેથી જ વર્તે છે. આપના બાળપણના સાથિદાર તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ. જેમ બાળપણમાં આપે અમને સાથ આપ્યો તેમ હું ગુરુદેવ ! હવે મુક્તિના માર્ગમાં પણ આપી અમને સાથે રાખો એવી પ્રાર્થના કરીએ છીએ. | લી. આપના બાળકોધીરજલાલ હરજીવન (ફાવાભાઈ) તથા દુધીબેન, મનહુરલાલ ધીરજલાલ તથા સૌ. લીલાવતી, દીનેશચંદ્ર મનહરલાલ તથા સૌ. રેખા, શિરીષચંદ્ર મનહરલાલ (આ અંજલિ શ્રી ફાવાભાઈ પોતાની હયાતીમાં લખાવી ગયા હતા ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180