Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 12
________________ ઉલ્લેખ કરે છે, “બીજા ભીમ જેમ એકદેશ પ્રણહુથી ભીમસેન ગ્રહણ કરવામાં આવે છે તેમ “ઉત્તર : એ ઉપરથી ઉત્તરા ફાગુની નક્ષત્ર પણ લઈ શકાય છે તે પણ વૃત્તિકારે એમ કહ્યું છે કે–આષાઢા શબ્દને અધિકાર હેિવાથી અહીં ચ્યવન કલ્યાણકમાં ઉત્તરાષાઢા નક્ષત્ર લેવું એ ઉચિત ગણાય. પરંતુ તે વૃત્તિકારનું મંતવ્ય એગ્ય નથી. કારણ કે શ્રી આચારાંગ-સ્થાનાંગ-કલ્પસૂત્ર અને પંચાશક આદિ ગ્રંથ તેમજ તેમની વૃત્તિઓ સાથે વિરોધ આવે છે. અહીં આચારાંગાદિ સમસ્ત ગ્રંથમાં પ્રાયે કરી સમાન પાઠ હોવાથી આચારાંગ દ્વિતીય-બીજા તસ્કંધ ભાવના અધ્યયનને જ પાઠ બતાવવામાં આવે છે જેમકે "तेणं कालेणं तेण समएणं समणे भगवं महावीरे पंचहत्थुत्तरे याविहुत्था तंजहा-हत्थुत्तराइंचुए चइत्ता गम्भं वकते" एतद्वृत्तिश्चैवम्-‘पंचहत्श्रुत्तरेहिं होत्थत्ति' हस्त उत्तरो यासामुत्तराफाल्गुनीनां ता हस्तोत्तराः ताश्च पञ्चसु स्थानेषु જમવાન-ર–ર–ર–ર–ર–રોસા-ક–જ્ઞાનોત્પત્તિ - દિ સંગાતા !" રૂતિ છે એ પાઠના અનુસાર શ્રી મહાવીર ભગવાનનું ચ્યવન . નક્ષત્ર ઉત્તરા ફાલ્ગની નિશ્ચિત થાય છે. એ પ્રમાણે આગળ ઉપર પણ પ્રસ્તુત પ્રકરણના વૃત્તિકારે જન્મ, દીક્ષા અને જ્ઞાન કલ્યાણકમાં ચ્યવન નક્ષત્રના આધારે ઉત્તરાષાઢા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 366