Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? - 2 જ્ઞાનાવરણુકર્મ દર્શનાવરણુકર્મ વેદનીયકર્મ મેહનીયકર્મ આયુષકર્મ નામકર્મ ત્રકર્મ અન્તરાયકર્મ ૨ ૨૬ ૨ ૨૮ ૨ ર૮ * R = ૦ ૦ ૨ ૨૮ આ જ છે – ૨ જ ૪ ૨ ૫ ૧ ટ ૬૭ ૬૭ ૯૩ ૧૦૩ ૨ ૨ ૨ ૨ ૫ ૫ ૫ ૫ ૧૨૦ ૧૨૨ ૧૪૮ ૧૫૮ બંધમાં. ઉદયમાં. સત્તામાં. સત્તામાં. (૨૪) ઉદય ૮-૧રર–કર્મ બંધાતી વખતે કર્મની જે સ્થિતિ બંધાઈ છે તે સ્થિતિમાંથી અબાધાકાળ સમાપ્ત થતાં અથવા સમાપ્ત થયા પહેલાં ઉદીરણવડે તે કર્મનું જે ફળ જીવને મળે તે ૩૦ કહેવાય. અહિં કર્મ જે સમયે આત્મપ્રદેશો સાથે પ્રતિબદ્ધ થયું તે સમયે તે કર્મ પિતાનું ફળ જીવને દેખાડી શકે નહિ, અને બીજે સમયે પણ ફળ દેખાડી શકે નહિ પરંતુ કમીમાં કમી એક અન્તર્મુહૂર્ત જેટલોકાળ વ્યતીત થાય ત્યારે તે કર્મ પિતાનું ફળ જીવને દર્શાવી શકે અને વધુમાં વધુ કર્મ બંધાયા બાદ સાત હજાર વર્ષે પિતાનું ફળ દેખાડી શકે. કર્મને ઉદયમાં આવવાને સંબંધ સ્વાભાવિક રીતે સ્વતઃ છે. પણ જ્યારે બીજી સામગ્રીઓથી અનેક જાતના ઉપઘાત નડે છે, ત્યારે ઉદયને એ સ્વાભાવિક નિયમ તૂટી જઈ બંધાયા બાદ અનિયમિતકાળે પણ ઉદય આવે છે, એ અનિયમિત ઉદયમાં એટલે નિયમ તે જરૂર છે કે બંધાયા બાદ કર્મ એક આવલિકા બાદ ઉદયમાં આવે છે, તે દરમ્યાનમાં કોઈપણ રીતે તે કર્મ ઉદયમાં આવી શકતું નથી. હવે ઉદયમાં આવે છે એટલે કર્મપરમાણુઓની તે વખતે શું વ્યવસ્થા થાય છે તે સંક્ષેપમાં કહેવાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163