Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 162
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેષની અશુભ હોય છે. વિકલેન્દ્રિય, અસંક્ષિતિર્યંચ અને અસંક્ષિ મનુષ્યની અશુભ નિ હોય છે. વળી વિકેન્દ્રિયમાં પણ શંખ વિગેરે કઈક જીવ શુભ નિવાળા હોય છે. વળી સંસ્કૃત એટલે પ્રત્યક્ષ ન દેખી શકાય તેવી ઢાંકેલી, વિકૃત એટલે પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઇ શકે તેવી ઉઘાડી, અને કંઈક ઢાંકેલી તથા કંઈક ઉઘા ઓળખી શકાય તે સંસ્કૃતિ . એ પ્રમાણે ગેનિવિભાગમાં પૂર્વોક્ત બાર એનિએ તેમજ ચોરાશીલાખ એનિઓને સમાવેશ થઈ શકે છે. ચાલુ ગ્રંથમાં કારસંધ પ્રસંગે બાર તથા રાશી લાખમાંની એનિએ કહેવાશે. ૩૬ દ્વારના ઉત્તરભેદ સંક્ષેપમાં નીચે પ્રમાણે– (૧) ગતિ ૪. ૧ નરકગતિ, ૨ દેવગતિ, ૩ તિર્યંચગતિ, ૪ મનુષ્યગતિ. (૨) ઇન્દ્રિય (જાતિ ) પ. ૧ સ્પર્શેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય. અને ૫ ત્રેન્દ્રિય અથવા એકેન્દ્રિયજાતિ, કીજિયતિ, ત્રીન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિયજાતિ અને પંચેન્દ્રિયજાતિ. (૩) કાય ૬. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, અને ૬ ત્રસકાય, (૪) યોગ ૩ તથા ૧૫. મને ગ. વચનગ અને કાયયેગ, એ ત્રણ મૂળગ. તથા ૧ સત્યમનેગ, ૨ અસત્યમનેયેગ, ૩ મિશ્રમનોગ, * વ્યવહાર ( અસત્યામૃષા ) મ ગ, ૫ સત્યવચનગ, ૬ અસત્યવચનગ, છમિશ્રવચનગ, ૮ વ્યવહાર (અસત્યામૃષા) વચનગ, ૯ દારિકકાયાગ, ૧૦ દારિકમિશ્નકાય. ૧૧ વક્રિયકાલેગ, ૧૨ કિયમિશકાયયેગ, ૧૩ આહારકકાગ, ૧૪ આહારકમિશ્રાગ, અને ૧૫ તેજસકર્મકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 160 161 162 163