Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારના બાાચિહેથી આ જીવ આર્તધ્યાનમાં (દુઃખમાં) વર્તે છે એમ જણાય છે. શૈદ્રધ્યાનના ૪ ભેદ { féસાનુવંપિ તૈથાન–કુરતાથી નિરપરાધી અથવા અપરાધી પ્રાણીઓને સંહાર કરવાની, શત્રુને હણવાની, અને તેઓને હણવા માટે શસ્ત્ર વિગેરે તૈયાર કરવાની જે કર ચિંતા તે હિંસાનુબંધિ વૈદ્રધ્યાન કહેવાય. ૨ પૃષાનુવંધિ તૈના –પિતાના સ્વાર્થ માટે બીજાને કંદમાં નાખવા જૂઠ બોલવું, જૂઠી સાક્ષી ભરવી, વિગેરે અસત્ય કાર્યોમાં જે રીતે બીજે સત્ય માને તેવી રીતે જૂઠપણાની સંકલનાએ ઘડવા સંબંધિ જે કર ચિંતા તે મૃષાનુબંધિ સૈદ્રધ્યાન કહેવાય. અથવા પોતે જે જૂઠ બોલેલ છે તેને સત્ય કરી બતાવવાના અનેક પ્રપંચે ઉભા કરવા સંબંધિ જે ક્રર ચિંતા, અને ચાડી ખાવી, અસભ્ય ઉચ્ચાર કરવો વિગેરેમાં જે ચિંતવન તે સર્વ મૃષાનુબંધિ રેદ્રધ્યાન ગણાય. રૂ જોવાનુવંધિ રૌદ્રધ્યાન–બીજાને ધનમાલ લૂંટવામાં, ચારવામાં તથા વસ્તુ છૂપી રીતે ઉપાડી લેવામાં જે દૂર વિચારે પ્રવર્તે તે તેયાનુબંધિ દ્રધ્યાન. ક ક્ષણનુવંપિ સૈદ્રાર–અનેક પાપારંભથી જે પરિગ્રહ ભેગો કર્યો છે, તેને રાજભય, ચારભય, અને અગ્નિભય વિગેરેમાંથી બચાવવાનું ચિંતવન કરવું તે. ૌથાનનાં 8 સ્ત્રક્ષા–હિંસાદિ ચાર ભેદમાંથી કેઈપણ એક ભેદનું વારંવાર સેવન કરવું તે રેશદ્રધ્યાનનું પ્રથમ પાવન લક્ષણ તેમજ અનેક ભેદનું વારંવાર સેવન કરવું તે સેવા એ બીજું લક્ષણ, હિંસાદિ અધર્મમાં પણ ધર્મ બુદ્ધિએ પ્રવૃત્તિ કરવી તે ત્રીજું લક્ષણ ધર્મશુદ્ધિ, અને મરણતે પણ હિંસાદિથી નિવૃત્ત ન થવું તે રદ્રધ્યાનનું શું લક્ષણ અનિવૃત્તિ નામે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163