Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 152
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ રૂ મરીમુપાત–મણુસમયથી અતમુહૂર્ત પહેલાં મરણ વડે વ્યાકુળ થયેલો આત્મા પિતાના આત્મપ્રદેશને બહાર ફેંકી, શરીરની અંદર પોલાણભાગો પૂરી, પિતાના શરીરની જાડાઈ પ્રમાણે અને લંબાઈમાં પિતાના શરીસ્તી લંબાઈથી અધિક લંબાઈ એટલે જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી એક દિશાએ અસંખ્ય જનપ્રમાણુ ઉત્પત્તિસ્થાન સુધી વધીને ઉત્પત્તિસ્થાને પ્રાપ્ત થાય, તે વખતે અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં આયુષકર્મના ઘણુ પરમાણુઓ ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં નાખી નાખી ઉદયમાં આણી નિર્જરે તે મરણસમુદઘાત કહેવાય. હવે કઈક જીવ એકજ સમુઘાતથી પરભવમાં ઉત્પન્ન થાય છે અને કેઈક જીવ પ્રથમ સમુદઘાતથી નિવૃત્ત થઈ મૂળ શરીરમાં આવી બીજીવાર સમુઘાત કરી પરભવમાં ઉત્પન્ન થાય છે, તે કારણથી એક ભવમાં બે મરણસમુદઘાત પણ થાય છે. કવૈદિક્પતિ–ક્રિય લબ્ધિવાળો આત્મા વૈક્રિય શરીરનામકર્મયુક્ત પિતાના આત્મપ્રદેશને સ્વશરીરથી બહાર કાઢી શરીર પ્રમાણે જાઓ અને સંખ્યાત જનપ્રમાણ દીર્ઘ દંડ રચી પૂર્વે ઉપાર્જન કરેલા. વૈક્રિય નામકર્મના ઘણા પરમાણુઓને ઉદીરણવડે ઉદયાવલિકામાં નાખી નાખી નિર્ભરવાપૂર્વક ક્રિયશરીર પ્રાગ્ય પુતલેને ગ્રહણ કરી વૈક્રિય શરીર રચે તે વિક્રિયસમુદ્દઘાત કહેવાય. ૯ સૈારસમુદિ–તેને લશ્યાની લબ્ધિવાળે છવ તેજસ શરીરનામકર્મયુક્ત આત્મપ્રદેશોને બહાર કાઢી સ્વશરીર પ્રમાણે જાડો અને સંખ્યાત જનને દીર્ઘ દંડ રચી પૂર્વે બાંધેલા તૈજસ નામકર્મના ઘણા પરમાણુઓને ઉદીરણાવડે ઉદયાવલિમાં નાખી હૃદયમાં આ નિર્જરવાપૂર્વક તેજસ પુલો ગ્રહણ કરી તેને લેશ્યા મૂકે તે તૈજસસમુધાત કહેવાય. આ લેશ્યાવાળા જીવને સેળ દેશ બાળવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ૬ ગરાસુ –કેઈક લબ્ધિવ દ પૂર્વધર મુનિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163