Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 158
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ નવું શરીર ( જન્મ શરીરથી અન્ય શરીર ) બનાવે તે ઉત્તરશરીર કહેવાય, તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની જે અવગાહના તે ઉત્તર શરીર સંબંધિ અવગાહના જાણવી. ♦ સમુપાતીત (તૈનમ અવગાહના)—વેદના વિગેરે સાત પ્રકારની સમુદ્ધાત વખતે જીવની મૂળદંડ કરતાં જે અધિક અવગાહના થાયછે તે સમુદ્દાતકૃત તેજસ અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે તેપણ ચાલુ પ્રકરણમાં ઘણું સ્થાને ઉત્કૃષ્ટ અવગાહનાજ કહેવાશે. અહિં સમુધ્ધાતષ્કૃત અત્ર ગાહનાના સમધમાં વેદના અને કષાય સમુદ્દાત વખતે આત્માની અવગાહના જન્મશરીર પ્રમાણુજ રહે છે, પણ તફાવત એજ છે કે સમુદ્ઘાત કર્યા પ્હેલાં ઉત્તર, ખભા વિગેરેના અન્તામાં આત્મા નહાતા તે સમુદ્લાત વખતે સર્વ અન્તરી પૂરી શરીર પ્રમાણ ઘન આકારે થાય છે, જેથી શરીરથી કંઇક અધિક અવગાહના કહેવામાં પણ વિરાધ નથી, અને મરણાદિ સમુદ્ધાતમાં આત્મપ્રદેશેા અનેક યાજન સુધી લંબાય છે તે નીચે પ્રમાણે ૧ વેદનાસમુદ્ઘાતમાં—કંઇક અધિક શરીરપ્રમાણ. ૨ કષાયસમુદ્ધાતમાં— "" ૩ મરણુસમુદ્ધાતમાં——દીર્ઘ ચાદ રનુપ્રમાણુ. ૪ વૈક્રિયસમુધ્ધાતમાં———સંખ્યાત ( વા અસંખ્યાત )યાજન ( સાત વા આઠે રત્નુંપ્રમાણ ). For Private And Personal Use Only "" ૧. ગર્ભજ મનુષ્ય વૈક્રિય અને આહારક એ એ નવાં શરીર બનાવી શકે, અને ગતિર્યંચ, દેવ તથા નારક એ ત્રણે એક વૈક્રિય શરીરજ નવું બનાવી શકે. ૨ તેજસ કહેવાથી તૈજસ અને કાણુ એ બન્ને શરીરની અવવી. ગાહના ૐ શાસ્ત્રમાં વૈક્રિય સમુદ્ધાતની અવગાહના સંખ્યાત યાજન જ કહી છે તે સમુદ્ધાતના પ્રયત્નવખતની કહી છે, અને સમુદ્લાતપ્રયત્નવડે બનેલા વૈક્રિય શરીરને દૂર દેશે મેકલવાથી થયેલી આત્માની જે અવગાહના તે તેા અસંખ્ય યાજન પ્રમાણુ તૈજસ અત્રગાહનાવન વખતે કહેલ છે. માટે એ અપેક્ષાએ ચાલુ ગ્રંથમાં અસંખ્ય યોજન કહી છે,

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163