Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 75
________________ ૭૦ आराध्यते. 'उदयात् गाथायां समनुप्राप्य उदयं याति भानुमान् सा तिथिः सकला ज्ञेया दानाध्ययनकर्मसु ॥१॥ यतो विपुले घृतपूरे सति बकुशाः केन भुज्यन्ते पूर्णिमा क्षये त्रयोदश्यां चतुर्दशी न कर्तव्या इति तात्पय यदुक्तं तत्त्वतरंगिण्यां ननु पूर्णिमाक्षये भवतामपि का गतिरिति चेत् अहो विचारचातुरी यतस्तत्र चतुर्दश्यांद्वयोरपि विद्यमानत्वात् तस्या अपि ગાધનં મેિવ.” ભવાઈ –“જ્યારે પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે પૂર્ણિમાને તપ તેરસને દિવસે કરો અને ચૌદશનો તપ તે પછી ચૌદશમાં કરાય છે, કારણ કે–ચૌમાસી ચૌદશમાં વિદ્યમાન છે. માટે પુનમના દિવસને ક્ષયપ્રાપ્ત થયેલ હોય તો પૂર્ણિમાનો તપ તેરસમાં કરે. “તો વિશે હોદ્દો નિવ વર્થ અર્થાત તપના નિશ્ચયમાં મેહ ન કરો. જ્યારે ભાદરવા સુદ ૪ને ક્ષય હોય ત્યારે તેને તપ પૂર્વની તિથિમાં પુરાય છે. જ્યારે પાંચમને ક્ષય હોય ત્યારે તપ પૂર્વની તિથિએ કરાય છે. હીરપ્રશ્નમાં કહ્યું છે કે-પાંચમને ક્ષય હેય ત્યારે તેને તપ કયાં કરવો? અને જ્યારે પૂર્ણિમાને ક્ષય હોય ત્યારે તેને તપ કયાં કરવો? તેને ઉત્તર છે કે–પાંચમનો ક્ષય હોય ત્યારે તેને તપ પૂર્વની તિથિમાં કરાય છે અને પૂનમને ક્ષય છતે (૭ ત૫) તેરશ ચૌદશમાં કરાય છે. પૂનમને તપ તેરશમાં કરે ભૂલી જાય તે એકમે પણ કરી લે. અહીં તેરસની વિસ્મૃતિમાં “તપ ” એ પ્રમાણે ઉપલક્ષણ હેવાથી છઠ્ઠ સહિત આઠમ ન થાય. અને પુનમના ક્ષયે પફખી (ચૌદશ) તેરશે ન થાય કારણકે પુનમના ક્ષયે પુનમને તપ કોઈ વખત એકમ સહિત પણ પુરાય છે એમ શ્રી જિનેશ્વરેએ કહ્યું છે.” પડમાં પણ પૂર્ણિમાને તપ કરાય છે. પરંતુ કુત્સિતવૈયા રણે ઉદયગત તેરશને દિવસે ચૌદશ કરે છે તે ખેટું છે, કારણ કે તિથિમાં પુરક છે. હીરઝમ પૂર્ણિમાના હોય ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130