Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 96
________________ ૯૧ ચાથ નથી. ત્યારે એકાદ વર્ષ પર્યુષણા રહિત થવાના સલવ આવે! અને તે પૂ. શ્રી સધને અત્યન્ત અનિષ્ટ અને શાસ્ત્રથો પ્રતિકૂળ છે. વળી જ્યારે શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાને શ્રી સાતવાહન રાજા છઠે પર્યુષણા કરવા સકારણ વિનવે છે, ત્યારે પૂ. સૂરિજી મહારાજા ફરમાવે છે કે હે રાજન! છઠે પાંચમને અતિક્રમણ કરી જાય છે, માટે છઠે પર્યુષણા ન થઇ શકે. પૂ. શ્રી કાલિકસૂરિજી મહારાજાએ આપેલ આ ઉત્તર ઉંડાણથો વિચારવા ચેાગ્ય છે, કારણ કે- તેઓ પાંચમથી છઠ અનાગત નથી, એ પ્રકારના ઉત્તર કેમ નથી આપતા ? તેથી માલુમ પડે છે કે અનન્તર અમાં અનાગત શબ્દના અર્થની સંભાવના પણ પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાને અભીષ્ટ નથી. અપાાય ચરથીર' ના અર્થની સિદ્ધિ. 6 જ્યારે સાતવાહન રાજા છઠે પર્યુષણુ કરવા વિનવે છે, ત્યારે પૂ. સૂરિજી મહારાજાએ પાંચમની આગળ છઠે પર્યુષણા ન થઈ શકે, ( જૂએ ભરતેશ્વરવૃત્તિ પાને ૧૮૦ : " भाद्रपदसुदि વસ્થાઃ પુત્ત્ત: પિ નયિને ” ) આ પ્રકારના ઉત્તર આપેલો છે. આ રીતના ઉત્તરમાં નિશીથ ચૂર્ણિમાંના अणागय અરથીવ' એ પાર્ટને વિચારતાં, અનન્તરાગતા-અનાગતા ચતુથી શબ્દને અથ પાછળ આવેલી ચેાથ થાય છે. શ્રી ભરતેશ્વરવૃત્તિકારશ્રીએ પણ ‘અર્વાદ્' કહી પાછળની ચોથ, એવું સ્પષ્ટ રીતે જણાવ્યું છે. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પણ अन्तरा वि अ से कप्पह' એમ જણાવી અન્તા ’'ના કલ્પસૂત્ર દીપિકાકારે અગ્ ’ અ જણાવ્યા છે. આથી સ્વયં સિદ્ધ છે કે-‘ અળવયથી” ના અર્થ પાંચમની આગળ નહિ આવેલ પરંતુ પાછળ આવેલી, એવી બીજી કોઈ તિથિ નહિ પરંતુ ચેાથ પ ષણા * "" 6 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130