Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher
View full book text
________________
અને અધિકારી છઠનો એક દિવસ ગણું શું અપર્વ અને અધિકારી પહેલી છઠે શાસ્ત્રનિષિદ્ધ છતાં “મgg૪ પંચમી' એ પ્રકારના સત્યભાગને પૂજ્ય પૂર્વ પુરૂષો ત્યાગ કરતા હતા, એ પ્રકારે કહેવા આપણું હદય યત્કિંચિત્ પણ હામ ભીડી શકે તેમ છે? વારુ, છઠના ક્ષયે શું પૂર્વ પુરૂષે ચોથની પ્રવૃત્તિ પહેલાં પણ પાંચમ છેડી એથે પર્યુષણ કરતાં તે એક શબ્દ પણ બોલવા શું આપણું હદય પ્રેરણ કરે તેમ છે ? પૂ. શ્રી કાલિકસૂરીશ્વરજી મહારાજાએ શ્રમણભગવાન મહાવીર દેવાધિદેવના વચનામૃતનું સ્મરણ કરી પાંચમને બદલે ચોથે એક દિવસ પાછળ સંવત્સરી કરી. “ છઠ્ઠી ઇgિો ને ખ્યાલમાં રાખીને ગણુએ, તો છઠથી એક દિવસ એ છે પાંચમે પર્યુષણ થઈ અને પાંચમથી “ઘરવપરથી પન દૂના અ' ચોથે પર્યુષણ એક દિવસ પાછળ થઈ. દિનનો તિથિ અર્થ ગ્રહણ ન કરતાં, એ બંધુએની દાષ્ટએ હવે ચોથની સંવત્સરી પ્રવૃત્તિમાં છઠની વૃદ્ધિ આવેલી હોય ત્યારે પણ કેમ પૂર્વપૂએ કે વર્તમાન પૂજ્યએ
છાપ દ્વિપૂ’ને ખ્યાલ રાખી પાંચમે સંવત્સરી ન કરી ? અને છઠ્ઠના ક્ષયે ત્રીજના રોજ પણ કેમ કોઈએ સંવત્સરી ન કરી ? ધર્મબંધુ ! આ સર્વનું કારણું વિચારાય તે ક્ષણ પણ અન કે લિન શબ્દથી મુંઝાવાને સમય જ ન આવે. કારણ કે
ગ્ન પ નિવૃન્દ્ર રાવતિથિ ' એમ પૂજ્ય શાસ્ત્રકાર મહારાજાએ જણાવી સ્પષ્ટ કર્યું છે કે-અહીં કને દિન શબ્દનો અર્થ તિથિવાચક છે. અને છઠની વૃદ્ધિએ પણ “છઠ્ઠી પવિજે’થી પાંચમ છેડી પહેલો છેઠે પર્યુષણ ન થઈ, કારણ કે–પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ સત્તા વિ જ છે કોવિત્ત, નો રે વાઘg & ૩લાચવત્તા” અર્થાતઅરુ પૂર્ણિમાથી સ્થિરતાને હિસાબે ભાદરવા સુદ પ સુધી પ૦ દિવસ થતાં જેથી ભાદરવા સુદ ૫ ની અંદર તો પર્યુષણ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130