Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
નરસિંહ મહેતા કૃત
૧૫૫
રાતલડી અંધારી રે, હે(?)રણ વહી ગઈ રે, ઉગ્યા ઉગ્યા અગેચરના રે સૂર. ત્રણ રે ભવન રે બાઈ ! દષ્ટ પડાં રે, મટી ગયુ માયા કેરુ પુર. રાતડલી... ૧ સરવે તે અંગે રે જાગી સખી સુંદરી રે, જેવા જોવા જોગેશ્વરનું રૂપ. કેટિ તે કંદ્રપ રે બાઈ ! ઉદે હવા રે, નરખ્યા નરખ્યા બ્રહ્માદિકના ભૂપ. રાતલડી. ૨ અનેક કમલ રે બાઈ ! માહારે વીકસાં રે, મધુકર પાંચે છે કાંઈ મેખ. નરૌઆને સ્વામી રે બાઈ મૂને તાહાં મલે રે, પુરા માહાંરા મન તણા સંતે ખ. રાતલડી.. ૩
રામકૃષ્ણ સું...૧
રામકૃષ્ણ સું નેહ નહી જેહને, તે રે માંનવી ખર સ્વાન તાલે. ભૂતલ ભાર કરવાને રે અવતરા, પ્રેતની પેરે તે સંસારમેં ડોલે. દ્રષ્ટ થઈ તેટલો ભાગ હેના [...] શિલા પડી તેહના સુખ માંહે. જીવતા નર તે જમ સમાં જાણવા, જેહનું ચિત્ત નહે રામકૃષ્ણ માંહે. જે તણે મુખ શ્રીકૃષ્ણકીરત નહીં, તેહ તણે મુખે દેવરાવ તાલુ. ભણે નરસીઓ જેહને રામ વાહાલા નહી, તેહ તણું કુટુંબ સરવે કાલું.
રામકૃષ્ણ સું....૨
રામકૃષ્ણ સુ...૩
૧૫૭
(રાગ : કેદારો] વાલાજી રે ! તમારી કૃપા વિના, સંસાર દુખ યમ ટલે, અન્ય ઉપાસે તે ભમે ભૂલે. તુજ થકી વેગલા, કર્મબંધન કરે, પડે જમજલ યમ મીન તોલે. . વાલાજી..૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304