Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 292
________________ નરસિંહ મહેતા કૃત વાલાજી રે ! પુસ્કરમૂલ પુરુષોત્તમ કહીએ, પડી પરમેશ્વર પામી રે; કુવાથ અઢાર કમલાજીને સ્વામી, તે તુલસીદલ પી જામી રે. અનંત... વાલાજી રે ! એવાં એવાં એશડ તે અંગ લાગે, જે કરીએ રેવાયે રે; મેહ માયા ને મછર ઘણેરે, તે પાછો ખીલે થાયે રે. અનંત.. વાલાજી રે ! ક્રીપા કરીને એશડ દીજે, જજ્ઞપુરુષ જદુરાયે રે, નરીયામ્યા સ્વામીને સંગ રમતાં તે, જમશર જાંગીના વાયે રે. અનંત... ૬ ૧૭૧ સ્વામીનું સુખ હતું, માહારે તાંહાં લગી, જાં હાં લગી હદ હતી રાત કેરી; સ્વામીના સુખને સ્વાદ ભાગી ગયે, જારે ઓચિંતે ઊદ સૂર વેરી. સ્વામીનું... ૧ સુરના તેજમાં, સાવ સમરસ થઈ સેહેજમાં પીજી માહાએ ગએ સમાઈ, પીને પગલે, હું ખાળવા ગઈ, પીને ખેળતાં, હું બેવાઈ. સ્વામીનું.... ૨ એહવા અટપટા ખેલમાં, આંખ ઊલટી ફરી, . હું તજી, હું રહી હાર ખાઈ વાણુમાં અનુભવ, એહ આવે નહી અનિર્વચન કે નીગમ ગાઈ. સ્વામીનું ... ૩ અચરજ વાત એ, કોએ માને નહીં, જેહેને વીતી હએ, તેહ જાણે, વસ્તુને સાગર, સાવ સમરસ ભર્યો, અણછતે નરસઈ એ થઈને માણે. સ્વામીનું... ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304