Book Title: Sambodhi
Author(s): Dalsukh Malvania, H C Bhayani, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 294
________________ મેાધક પદા (૧૭૩–૧૭૫) ૧૭૩ [ રાગ : : કેદારા ] નુગરા નરને સંગ ના કીજે, નુગરાના સરંગ ભારી રે; નુગરા સંગે નરકે જઇએ, અથવા નર કે નારી રે. (ટેક) નુગરા સંગે વાત કરતાં, લખચેારાસી જાએ રે; ભૂતલ મનસાદેહ ધરીને, ફોગટ ફેરા ખાએ ૨. નુગરા નરને..... નુગરાનું જલપાન કર'તાં, કેાટિ એક ક્રમ તે થાએ રે; માત માત પાડોશી મલીને, નરકકુંડમાં જાએ રે. નુગરા નરને.... નુગરા નરના દોષ ઘણા છે, જે કહીએ તે થાડે થાડા ૨; ભણે નરસીએ : સુણા નારાયણ, નુગરાના અંધ છેડી રે. નુગરા નરને..... ૧૭૪ સતગુરુ મળ્યા, વાલે મારો જનમ સ`ઘાતે; જેણે તેણે મારગડે, હુ* ભુલી ભુટ્ટી જાતી હૈ. સતગુરુ મલી, વાલે મને પડેલ ઉતારી, વાલે મને અસનપણામાં વાલા ! મારી ભવસાગરથી જે વાલે મને, સતગુરુ... સીખાંમણ્ય દીધી; દેખતી રે કીધી. Jain Education International સતગુરુ.... બુદ્ધિ હુતી ખાલી; બુડતી રે તારી. સતગુરુ... મુગતીની માલા, વાલે મારે ઉર પર લીધી (?ઢીષી); અમર એઢાડી, વાલે મને... સાહાગણુ કીધી. સતગુરુ... નરસૈંયાચ્ચે સ્વાંમી ! વાલે મારો પ્રેમના રે બ્યાસી, મારા વાલા સોંગ રમતાં, હું રંગભેર રાચી રે. સતગુરુ.... For Private & Personal Use Only ૩ ર www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304