Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 197
________________ ૧૬૪ સમાધિશતકમ્ સંસારી જીની કેવી સ્થિતિ છે, તે ઉપાધ્યાયજી પદ દ્વારા કહે છે. પદ દેખે ભાઈ! મહા વિકલ સંસારી; દુઃખિત અનાદિ મહકે કારણ, રાગદ્વેષ ઉર ભારી દેખે૧. હિંસારંભ કરત સુખ સમજે, મૃષા બેલે ચતુરાઈ પરધન હરત સમર્થ કહાવે, પરિગ્રહ વધત બડાઈ. દે.૨ વચન રાખે કાયા દઢ રાખે, મિટે ન મન ચપલાઈ તે હોતે ઓરકી ઓર, શુભકરણી દુખદાઈ દેખ 3 જોગાસન કરે પવન નિરાધે, આતમ દૃષ્ટિ ન જાગે; કથની કહત મહંત કહાવે, મમતા મૂલન ત્યાગે. દેખે૪ આગમવેદ સિદ્ધાંત પાઠ સુને, હિયે આઠ મદ આણે, જાતિ લાભ કુળ બલ તપ વિવા, પ્રભુતા રૂપબખાણ ખોટ ૫. જડશું રાચે પરમપદ સાધે, આતમ શક્તિ ન સુજે, વિનય વિવેક વિચાર દ્રવ્ય, ગુણ પર્યાય ન બુજે. દેખ૦ ૬ જસવાલે જસ સુની સંત, તપવાલે તપ શો, ગુનવાલે પરગુણકું દોષે, મતવાલે મત પિષે દેખ૦ ૭ ગુરૂ ઉપદેશ સહજ ઉદયગત, મેહ વિકલતા છૂટે, શ્રીનવિજય સુજલ વિલાસી, અચલ અક્ષયનિધિ કે દેખો. ૮ પદને અર્થ સુગમ છે. ઉપાધ્યાયજીએ સંસારી જીની જેવી સ્થિતિ છે, તેવી વર્ણવી છે. | મુનિરાજની પદવી સર્વ કરતાં મોટામાં મોટી છે, માટે તે પદનું ગ્રહણ પરમાત્મપદ અર્થે કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230