Book Title: Samadhishatakam
Author(s): Buddhisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
સમાધિશતક
૧૭૫ ઈન્દ્રને જેમ પટરાણી છે. તેમ મુનિરૂપ ને સમતારૂપ પટરાણી છે, જે સમતાની પ્રાપ્તિથી મુનિરાજ મમતારૂપ કુલટાને છેડે છે. સમતા સંયમ નૃપતિની પુત્રી છે. અને મમતા મહ ચંડાલની બેટી છે.
સમતાનું અદ્ભુત સ્વરૂપ છે, તે શ્રી ઉપાધ્યાયજી મ. પદ દ્વારા કહે છે કે –
પદ ચેતન ! મમતા છાંડ પરીરી, પરરમણીશું પ્રેમ ન કીજે, આદર સમતા આપ વરીરી.
ચેતન૧ મમતા મહ ચંડાલકી બેટી સમતા સંજમતૃપ કુમરીરી, મમતા મુખ દુર્ગધ અસતી, સમતા સત્ય સુગધ ભરીરી.
ચેતન૦ ૨ મમતાસે રિતે દિન જાવે, સમતા નહિ કેઉ સાથલરીરી; મમતા હેતુ બહુત હે દુશ્મન, સમતાકે કઈ નહિ અરીરી.
ચેતન ૩ મમતાકી દુરમતિ હે આલી, ડાયણ જગત અનર્થ કરી, સમતા શુભ મતિ હે આલી, પર ઉપગાર ગુણસે ભરીરી.
ચેતન ૪. મમતા પુત ભયે કુલપંપણ, શેક વિયેાગ મહા મછરીરી, સમતા સુત હોયગ કેવલ, દહેગે દિવ્ય નિશાન ઘુરીરી.
ચેતન ૫ સમતા ગગન હોય ચેતન, જે તું ધારીશ શિખ ખરીરી, સુજ વિલાસ લહેશે તે તું, ચિદાનન્દઘન પદવી વરીરી.
ચેતન ૬

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230