Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સમાધિ-સાધના
એવા અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયા, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથના પંથ ભવ-અન્તના ઉપાય છે. (૨) દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રાગ શેાક દુઃખ મૃત્યુ, દેહના સ્વભાવ જીવ પ૪માં જણાય છે; એવા જે અનાદિ એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યના પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજનિજ રૂપે સ્થિત થાય છે.
૨૮૯
૧૯
-શ્રીમદ્ રાજચંદ્ર
૧૦. અમ હુમ અમર ભયે
અમ હમ અમર ભયે ન મરેંગે; અમ
યા કારણ મિથ્યાત દીયા તજ, કયું કર દેહ ધરેંગે ? અમ૦ ૧ રાગદ્વેષ જગ બંધ કરત હૈ, ઇના નાશ કરે ગે; મર્યાં અનંત કાળનેં પ્રાણી, સા હમ કાલ હશે. અમ૦ ૨ દેહ વિનાશી મેં અવિનાશી, અપની ગતિ પકરે ગે; નાશી જાશી હુમ થિર વાસી, ચાખે વ્હે. નિખરે એ. અમ૦૩ અનંતવાર મ↑ બિન સમજ્યા અબ સુખદુઃખ વિસરે ગે; અનંદઘનનિપટ(નિકટ)અક્ષરદા,નહિ સમરે સે મરે ગે અમ૦ ૪

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344