Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 296
________________ સમુદ્રતીકે મિત્રગાષ્ટિ સંવત એક હજાર પહેલાના આચાર્યો સ દનામાંથી સાર લેતા હતા, દરેક એવારેથી પાણી ભરતા હતા અને લગભગ દરેક દનમાં અંશ સત્ય જરૂર છે એમ સ્વીકારતા અને મનાવતા હતા, માટે ભાગે કાઈ દર્શનને મિથ્યામતિ કે દુતિ કહેવાની ઉતાવળ કરવાને બદલે ત્યાંથી સત્ય ખેંચી લાવતા હતા અને વિશાળતાપૂર્વક તેને તેટલા પૂરતા સ્વીકાર કરતા હતા. ૧૮૧ vis એ યાગાચાર્ય પતજલી ઋષિ માટે વાતા કરે તે તેને માટે પણ મહામતિ વિગેરે વિશેષણે મૂકે. આ સર્વ વાત એકદરે એમ હતી એમ સમુચ્ચયે કહેવાય. એ સર્વ વિશાળતા ક્યાં ગઈ ? સત્યશોધન ગમે ત્યાંથી કરવાની બુદ્ધિ ક્રમ ચાલી ગઇ ? જૈનમાં જ સર્વ સત્ય છે અને અન્યત્ર સત્ય કે સત્યાંશ હોઇ શકે નહિ એવી બુદ્ધિ કયાંથી આવી? અન્યના ગ્રંથ વાંચવાથી પણ મિથ્યાત્વ લાગે એવા ઉપદેશ કેમ શરૂ થયા ? અન્ય દષ્ટિબિટ્ટુએ સમજવાની વાત ઉપર હડતાલ કેમ દેવાણી ? મડનાત્મક શૈલીને બદલે ખંડનાત્મક શૈલી કેમ ચાલી ? અન્યના તત્ત્વજ્ઞાન કે અનુષ્ઠાન માટે વિચાર કરતાં મનની શાંતિના ભંગ કેમ થવા માંડયા ? અને · સારૂં' તે મારૂં ' હતું તેને બદલે મારૂં તે સારૂં ક એવી મન્યતા કેમ થતી ચાલી ? પછી અને મિત્રો નય અને તરફ ઊતરી ગયા. તેમને જણાયુ કે કરતાં દરેક દર્શનમાં અશ સત્ય એટલે તેટલે અંશે તેનેા સ્વીકાર કરવા ઉચિત ગણાય. આ અશ સત્યના સ્વીકાર કરવાની ઉદારતા બતાવાઈ હોત ત જરૂર છે, પ્રમાણના વિચાર નયની રીતે વિચાર

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340