Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 339
________________ [૩૨૪] શ્રી શાંત સુધારસ વિનયવિજય ઉપાધ્યાયકૃત બારભાવના,મૈત્રી, પ્રમેહ, કરૂણ તથા માધ્યચ્ચ પર વિસ્તારથી વિવેચન. ગ્રંથકર્તાના ચરિત્ર સાથે. બે વિભાગમાં પ્રત્યેક વિભાગને રૂા. ૧-૦-૦ વ્યવહાર કેશલ્ય ભાગ ૧-૨. સો લેખેને સંગ્રહ. પૃષ્ઠ ૨૦૦ અને વિભાગની સાથે કિંમત રૂ. ૦-૬-૦' આનંદઘન પદ્ય રત્નાવલી શ્રી આનંદઘનજી ૫૦ પદ પર વિવેચન અને લેખક ચગીનું ચરિત્ર અને તે પર વિચારણા. હાલ અનુપલબ્ધ. રૂા. ૩–૯–૦ જેન દષ્ટિએ વેગ ગની ભૂમિકા પર વિવેચન. આઠ દષ્ટિ. હેમચંદ્રાચાર્યોદિનાં સ્થાને. વિભાગ પ્રથમ ૦–૮–૦ ઉપરનાં સર્વ પુસ્તક ઉપર ટપાલ કે રેલ્વે પાર્સલ ખર્ચ અલગ સમજવું. એ સર્વ ગ્રંથ શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર અને પ્રસિદ્ધ બુકસેલરને ત્યાં મળે છે.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340