Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 335
________________ ૧vvvvvv/ કર૦ સાધ્યને મા ચલનેને વિચાર કરીએ તો એમ ને એમ ક્યાં સુધી ચાલ્યા કરવું ? ચાલ્યા કરવાનું જ હોય અને સાધ્ય ન હોય તે કોઈને તે પસંદ આવે જ નહિ. સૂઈ રહેવાની વાત તે ચલનની સરખામણીમાંજ ગમે તેવી છે, કામ કર્યાની આખરે સૂવું પસંદ આવે, બાકી માંદાને તેને અનુભવ પૂછીએ તે સૂઈ રહેવામાં પણ કંટાળે જ છે. આથી આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય તે સાચ્ચે ચગ્ય ચલને થાય તેમાં જ મજા છે અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ તેને ખરે અનુભવ થાય તેમ છે.” | મુમુક્ષુ –ચલને બે પ્રકારનાં છે, તે વાત તે સમજાય છે, પણ સંસારનાં ચલને તરફ આત્મા કેમ પ્રેમ બતાવતું હશે ? સમજીને નુકસાન થાય તેવા માર્ગ ગ્રહણ કરનારને ડહાપણવાળે તે ન જ કહી શકાય?” પંથી:–“એ તો સ્પષ્ટ વાત છે. કષાય અને રાગદ્વેષની અસર તળે અને મેહનીય કર્મના પ્રબળ જોરથી આત્માની શુદ્ધ દશા તદ્દન અવરાઈ ગયેલી છે, અને તેને પરિણામે એવાં ચલને સાધ્ય તરફ રહેવાને બદલે સંસાર તરફ થાય છે અને દુ:ખના સંગમાં ફેરવાઈ જાય છે, સંસારનાં ચલને જે નીચે લઈ જનારાં ન હોય તે પ્રત્યેક દેડાદોડ કરનાર આખરે સ્થિર થઈ જાય અને તેથી વધારે દેડાદોડ કરનાર જલ્દી સાચ્ચે પહોંચી જાય. આથી મને તે એમ લાગે છે કે સાધ્યને અનુલક્ષીને જે દેડાદોડ કરે છે તે સાધ્યને નજીક કરે છે, જે ભેગ માન કે મેહની ઈચ્છાથી કે અસરથી ચલન કરે છે તે સંસાર તરફ જાય છે, સાચ્ચેથી દૂર જાય છે. આવી દોડાદોડી ક્યાં સુધી ચાલને ? બહુ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340