SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્રતીકે મિત્રગાષ્ટિ સંવત એક હજાર પહેલાના આચાર્યો સ દનામાંથી સાર લેતા હતા, દરેક એવારેથી પાણી ભરતા હતા અને લગભગ દરેક દનમાં અંશ સત્ય જરૂર છે એમ સ્વીકારતા અને મનાવતા હતા, માટે ભાગે કાઈ દર્શનને મિથ્યામતિ કે દુતિ કહેવાની ઉતાવળ કરવાને બદલે ત્યાંથી સત્ય ખેંચી લાવતા હતા અને વિશાળતાપૂર્વક તેને તેટલા પૂરતા સ્વીકાર કરતા હતા. ૧૮૧ vis એ યાગાચાર્ય પતજલી ઋષિ માટે વાતા કરે તે તેને માટે પણ મહામતિ વિગેરે વિશેષણે મૂકે. આ સર્વ વાત એકદરે એમ હતી એમ સમુચ્ચયે કહેવાય. એ સર્વ વિશાળતા ક્યાં ગઈ ? સત્યશોધન ગમે ત્યાંથી કરવાની બુદ્ધિ ક્રમ ચાલી ગઇ ? જૈનમાં જ સર્વ સત્ય છે અને અન્યત્ર સત્ય કે સત્યાંશ હોઇ શકે નહિ એવી બુદ્ધિ કયાંથી આવી? અન્યના ગ્રંથ વાંચવાથી પણ મિથ્યાત્વ લાગે એવા ઉપદેશ કેમ શરૂ થયા ? અન્ય દષ્ટિબિટ્ટુએ સમજવાની વાત ઉપર હડતાલ કેમ દેવાણી ? મડનાત્મક શૈલીને બદલે ખંડનાત્મક શૈલી કેમ ચાલી ? અન્યના તત્ત્વજ્ઞાન કે અનુષ્ઠાન માટે વિચાર કરતાં મનની શાંતિના ભંગ કેમ થવા માંડયા ? અને · સારૂં' તે મારૂં ' હતું તેને બદલે મારૂં તે સારૂં ક એવી મન્યતા કેમ થતી ચાલી ? પછી અને મિત્રો નય અને તરફ ઊતરી ગયા. તેમને જણાયુ કે કરતાં દરેક દર્શનમાં અશ સત્ય એટલે તેટલે અંશે તેનેા સ્વીકાર કરવા ઉચિત ગણાય. આ અશ સત્યના સ્વીકાર કરવાની ઉદારતા બતાવાઈ હોત ત જરૂર છે, પ્રમાણના વિચાર નયની રીતે વિચાર
SR No.023517
Book TitleSadhyane Marge
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1939
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy