Book Title: Rushabhdev Tirthankar Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ તીર્થકર શ્રી ઋષભદેવ કરી :**** | તીર્થકર શ્રી ઋષભદેવ ધર્મની શરૂઆત દાનથી થાય, એટલે રાજમહેલ દાનશાળા માંડી. એક વર્ષ સુધી અઢળક દાન દીધું. પછી એમણે પોતાના બધા પુત્રોને જુદા જુદા દેશનું રાજ્ય સોંપી દીધું ને પોતે બધો વૈભવ છોડી તદ્દન સાદું જીવન શરૂ કર્યું. તદ્દન સાદું જીવન ગાળનારને સાધુ કહેવાય. મતલબ કે શ્રી રિખવદેવ સાધુ થયા. એમના શરીર પર એક જ વસ્ત્ર. માથું ને પગ ખુલ્લાં. ન ગણે ટાઢ કે ન ગણે તડકો. બસ, જ્યારે જુઓ ત્યારે ધ્યાનમાં Jain Education International tal For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36