________________
તીર્થકર શ્રી ઋષભદેવ
કરી
:****
| તીર્થકર શ્રી ઋષભદેવ ધર્મની શરૂઆત દાનથી થાય, એટલે રાજમહેલ દાનશાળા માંડી. એક વર્ષ સુધી અઢળક દાન દીધું. પછી એમણે પોતાના બધા પુત્રોને જુદા જુદા દેશનું રાજ્ય સોંપી દીધું ને પોતે બધો વૈભવ છોડી તદ્દન સાદું જીવન શરૂ કર્યું. તદ્દન સાદું જીવન ગાળનારને સાધુ કહેવાય. મતલબ કે શ્રી રિખવદેવ સાધુ થયા.
એમના શરીર પર એક જ વસ્ત્ર. માથું ને પગ ખુલ્લાં. ન ગણે ટાઢ કે ન ગણે તડકો. બસ, જ્યારે જુઓ ત્યારે ધ્યાનમાં
Jain Education International
tal
For Personal & Private Use Only
www.jainelibrary.org