Book Title: Ruday Kamal Me Dhayan Dharat Hu
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 172
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧પ૯ હમણાં નિયમ જવા દો. ગુરુમહારાજ આવે તો કહી દેજો અને પ્રાયશ્ચિત્ત લઈ લેજો!' આ તપપદના ધ્યાન માટે ધન્ના અણગારનો આદર્શ પણ રાખી શકાય, પણ ભિખારી માટે ભિખારીનો આદર્શ જ ઠીક રહેશે! શું આપણે શ્રીમંત છીએ? સાધનામાં તો ભિખારી જ છીએ ને? નવપદનું ધ્યાન પ્રતિદિન ધરો. પ્રયત્નપૂર્વક અને નિષ્ઠાથી ધ્યાન ધરો. આત્મા નિર્મળ થશે, વર્તમાન જીવનમાં સુખ, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થશે. મંગલમય જીવન જીવીને અંતે મોક્ષ દશા પ્રાપ્ત કરનાર બનો એ જ મંગળ કામના. - પદ વર્ણ જાપનું પદ અરિહંત સફેદ સિદ્ધ લાલ આચાર્ય પીળો ઉપાધ્યાય લીલો કાળો સાધુ દર્શન % હું નમો અરિહંતાણં ૐ હ્રીં નમો સિદ્ધાણં ૩૦ હીં નમો આયરિયાણ કે હીં નમો ઉવજઝાયાણં ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણે ૐ હ્રીં નમો દંસણમ્સ 3% હીં નમો નાણસ્સ હીં નમો ચારિત્તસ્સ ૩૦ હીં નમો તવસ્સ સફેદ જ્ઞાન સફેદ ચારિત્ર સફેદ સફેદ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188