________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧પ૯ હમણાં નિયમ જવા દો. ગુરુમહારાજ આવે તો કહી દેજો અને પ્રાયશ્ચિત્ત લઈ લેજો!'
આ તપપદના ધ્યાન માટે ધન્ના અણગારનો આદર્શ પણ રાખી શકાય, પણ ભિખારી માટે ભિખારીનો આદર્શ જ ઠીક રહેશે! શું આપણે શ્રીમંત છીએ? સાધનામાં તો ભિખારી જ છીએ ને?
નવપદનું ધ્યાન પ્રતિદિન ધરો. પ્રયત્નપૂર્વક અને નિષ્ઠાથી ધ્યાન ધરો. આત્મા નિર્મળ થશે, વર્તમાન જીવનમાં સુખ, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થશે.
મંગલમય જીવન જીવીને અંતે મોક્ષ દશા પ્રાપ્ત કરનાર બનો એ જ મંગળ કામના.
- પદ
વર્ણ
જાપનું પદ
અરિહંત
સફેદ
સિદ્ધ
લાલ
આચાર્ય
પીળો
ઉપાધ્યાય
લીલો
કાળો
સાધુ દર્શન
% હું નમો અરિહંતાણં ૐ હ્રીં નમો સિદ્ધાણં ૩૦ હીં નમો આયરિયાણ કે હીં નમો ઉવજઝાયાણં ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણે ૐ હ્રીં નમો દંસણમ્સ 3% હીં નમો નાણસ્સ
હીં નમો ચારિત્તસ્સ ૩૦ હીં નમો તવસ્સ
સફેદ
જ્ઞાન
સફેદ
ચારિત્ર
સફેદ
સફેદ
For Private And Personal Use Only