Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ H રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી એ પ્રકારે આપણે જૈના, આરાધનામાં તા પક્ષય-વૃદ્ધિ માનતા જ નહિ હાવાથી ટિપ્પણામાંની ક્ષીણુ તેમજ વૃદ્ધપવ'તિથિને ઉપર જણાવેલ વિધિ અને નિયામકશાસ્ત્રના સંસ્કાર આપવા દ્વારા જેમ ઉદયાત અને એક પ॰તિથિ તરીકે પ્રથમ નિયત કરીને પછી જ તે તે ક્ષીણ અને વૃદ્ધતિથિની એક ઉદ્દયાત્ પન્ન તિથિ તરીકે આરાધના કરીએ છીએ, તેમ ૧૪-૧૫, ૧૪-૦)), અને ભાળ્યુ૦૪-૫ વગેરે જોડીયાં પમાંની અંતિમ પત્ર'તિથિ પૂનમ આદિની ક્ષય–વૃદ્ધિ આવે ત્યારે તેને પૂર્વોક્ત પ્રદ્ઘોષના સ’સ્કાર આપવામાં તે તે તિથિઓની પૂર્વની ચૌદશ અને ચાથ મહાપર્વની ક્ષયવૃદ્ધિ કરવાની આવી પડતી અનિષ્ટ આપત્તિને નિવારવા સારૂ ઉક્ત પ્રદ્ઘોષને પુન: પ્રવર્તાવીને તે તે ક્ષીણુ તેમજ વૃદ્ધપર્વની પૂતર અપવ તેરસ અને ત્રીજના જ ાય–વૃદ્ધિ કરવા પૂર્ણાંક તે ચૌદશ-પૂનમ આદિ જોડીયાં પવને સેંકડા વર્ષોંથી જોડે જ ઉભું રાખીને તે તે જોડીયાં પવની જોડે જ આરાધના કરતા આવ્યા છીએ. આપણી તે આચર્ચ્યા અનેક શાસ્ત્રોથી પણ પ્રમાણ છે. લૌકિક ટિપ્પણામાંની પક્ષય વૃદ્ધિપ્રસ ંગે આરાધ્ય એવી ઉદયાત્ પતિથિને પ્રથમ પ્રાપ્ત કરવાની પૂર્વોક્ત અવિચ્છિન્ન આચરણા, જેમ નિયુક્તિએ અને ચૂર્ણિમાંના પૂર્વોક્ત મિલિટમસંવજીરે' એ આગમવચનથીય પ્રમાણુ છે, તેમ- સ૦૧૫૬૩ના પૂ॰મહાપાધ્યાય શ્રી દેવવાચકજીકૃત પટ્ટકમાંના-‘અત્ર ૨ પંચમીક્ષયે તૃતીયાયાઃ ક્ષય, वृद्धौं सैवाद्य पंचमी अपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता' मे પાઠ, સ’૦૧૫૭૭ને–એ જ પૂ॰દેવવાચકજીના શિષ્ય-મુનિશ્રી યશેાવિ વિરચિત ‘ પÖનિય 'માંના- ‘નન્દા મુળમાલવ તેલીલો ઢો’ એ પાઠ, સ૦૧૬૧૫ના શ્રી તત્ત્વતર ગણીગ્રંથમાંના (ટિપ્પણાની ચૌદ શના ક્ષયે તેરસના દિને)– ‘પ્રાયશ્ચિત્તાવિવિયો ચતુએવ૦' (ચૌદશ જ કરવી) એ પાઠ, સ૦૧૬૪પના શ્રી હીરપ્રશ્નમાંના (તિથિક્ષયને બદલે તપના પ્રશ્ન પૂછાએલ હોવાથી આપવા પડેલા તપના ઉત્તરવાળા) ૐ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 252