Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ - પ્રાફકથન કર “pffમારાં નૂદિતાથાં વપોઢીવતુર્વરો જ એ પાઠ, પૂનમની વૃદ્ધિએ આપણે તપાગચ્છીએ, સાડાત્રણ વર્ષ પૂર્વે પણ એ તેરસ જ કરતા હતા એ વાતની સાબિતી આપત] સં૦૧૬૬૫ના ખરતરીય ગુણવિનયકૃત “ઉસૂત્રખંડન” ગ્રંથમાંને “સરથા વૃદ્ધ પતિ જિજે હું જિમ?” એ (આપણને મિથ્થા આપત્તિપ્રદ) પાઠ, સં. ૧૭૧૩સુધી વર્તમાનગચ્છાધિપતિ પૂ આ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહના પટ્ટકમાં “ધૂળમાતૃ થોરીવર્તનમ' એ પાઠઃ ઉપરાંત અનેક સુપ્રમાણ શાસ્ત્રોના સર્વમાન્ય ઉલ્લેખના આધારેથી પણ આપણી એ આચરણ પ્રાચીન હેવારૂપે પ્રમાણ છે, અને તેથી જ તે આચરણ આપણા શ્રી તપગચ્છમાં અદ્યાપિપર્યત અવિચ્છિન્નપણે પ્રચલિત છે. ૧૫રમાં ડેળાએલ; પરંતુ ૪-૫”તે જોડે જ આરાધેલ. આમ છતાં ઘણાં વર્ષો બાદ સં૦૧૫રમાં શ્રીસંઘર્વકૃત લૌકિક પંચાંગમાં ભાશુપને ક્ષય આવતાં તે ભાશુ૦૪-૫નું જેડીયું પર્વ જોડે કેવી રીતે ઉભું રાખવું ? એ પ્રકારની આપણા સંઘમાં દાખલાના અભાવે મુંઝવણ ઉભી થવા પામેલ. તેના ઉકેલ માટે ‘યંતિ નતિહી” વચનને પકડીને-“ઉદયાત્ ચતુથીને ખસેડવી નહિ અને તે ૪-પનાં જેડીયાં પર્વને છૂટું પણ પાડવું નહિ, એ ગણત્રીથી આપણું પૂછશ્રમણ સમુદાયમાંના પૂછપં શ્રી ગંભીરવિજયજી મ., પૂપંશ્રી પ્રતાપવિત્ર મ, પૂ૦૫ શ્રી દયાવિમલમ, પૂમોહનલાલજી મુનિ અને પૂ આત્મારામજીમ વગેરેએ તે સંઘસ્વીકૃત ચંડાશુગંડુને તજી દઈને ભાદન ક્ષયવાળા ભિન્ન ભિન્ન પંચાંગને આધાર લીધેલ અને તેમ કરીને ભાશુ૦૪-૫ના જોડીયા પર્વને બે દિવસ જોડે જ આર. ધેલ તે વખતે એમ પંચાંગ જુદું લેવાથી ઉક્ત પ્રાચીન આચરણ, માત્ર એક દિવસ પૂરતી ડેળાએલ. પક્ષય-વૃદ્ધિ વખતે ચં”િ વચનની નિરૂપગિતા જયારે ‘મિ જ્ઞાતિદી” એ ઉત્સર્ગવચન, પર્વની ક્ષય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 252