Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda
View full book text
________________
ભગવાન મહાવીરે ચીધેલો મળ માર્ગ
| _ લેખક: પૂ. મુનિશ્રી અમરેન્દ્ર વિજયજી મ. સુખપુર, (તા. ભૂજ, કચ્છ) આજે ટોચના મનોવૈજ્ઞાનિકો આ વાત ઉચ્ચારી રહ્યા છે. આજની સમસ્યાઓને ઉકેલ - ધ્યાન ? કે સંવાદી અને સુરિલા માનવજીવન માટે રોટલા અને એટલા
પ્રસન્ન, મધુર અને સંવાદી જીવનને આધાર શો છે ? જેટલી જ ધર્મની પણ આવશ્યકતા છે. પણ સામાન્યત: આપણા ભૌતિક સમૃદ્ધિ સાથે એને કંઈ સંબંધ નથી એ આજે પુરવાર કાને એ ફરિયાદ વારંવાર અથડાય છે કે આજે માનવીને ધર્મ
થઈ ચૂકેલું તથ્ય છે. પશ્ચિમમાં આજે ભૌતિક ઐશ્વર્ય અને સુખ જોઈતો નથી. આમ કેમ? ધર્મનતાઓએ સંશોધન કરીને
સગવડની વિપુલ સામગ્રી વચ્ચે પણ માનવીને ચેન નથી, તેનું
ચિત્ત અશાંત છે. અપાર સમૃદ્ધિ વચ્ચે પણ જીવન તેને નિરર્થક આનું કારણ શોધવું જોઈએ.
નિરસ અને અસુરક્ષિત લાગે છે. નિત નવા મનરંજનના સાધને આજની માગ: પ્રયોગ દ્વારા પ્રતીતિ
અને માદક દ્રવ્યો પણ એની એ અશાંતિ અને અજંપે દૂર કરવામાં
વિફળ ગયાં. ત્યારે આજે એની મીટ લેગ તરફ મંડાયેલી છે. થવ દાયકાઓ પૂર્વે જેની સંભાવના પણ હસી કાઢવામાં યોગસાધનામાં એને આશાનાં કિરણો દેખાયાં છે. આવતી એવા ટેલિફોન, રેડિયે, ટેલિવિઝન, ટેપ રેકેડર વગેરે
યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ શારીરિક અનેકાનેક આવિષ્કારો આજે પ્રજાજીવનમાં વણાઈ ગયા છે.
સ્વાથ્ય માટે યોગાસનની અને ચિત્ત શાંતિ અર્થે ધ્યાનની ઉપએની પાછળ કયું તથ્ય કામ કરી રહ્યું છે? વૈજ્ઞાનિકો પોતાની
યોગિતા સ્વીકારી છે, જેના પરિણામે અમેરિકાની સ્કૂલો અને સામે આવેલ કોઈ નવી વાતને પ્રયોગ શાળામાં પ્રયોગના આધારે
કૅલેજોમાં યોગાસનના અને દયાનના શિક્ષણને અભ્યાસક્રમમાં ચકાસે છે અને પછી એનો ઉપયોગ વ્યવહારમાં કરી દેખાડે છે.
સ્થાન અપાયું છે. ત્યાંના આરોગ્ય, શિક્ષણ અને સમાજકલ્યાણ પરિણામે કેટલાંયે, ઉપેક્ષિત કે અજ્ઞાત તથ્યો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે
ખાતા હેઠળની ‘નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થ” તરફથી છે, તેમ આજે “ધર્મજીવન’ના રહસ્યોને વૈજ્ઞાનિક ઢબે છતાં
ધ્યાન શીખવતી હાઈસ્કૂલને ગ્રાંટ (આર્થિક મદદ ) મળે છે. કરવામાં આવે તે, ઈલેકિટ્રસિટી, રેડિયો, ટેલિવિઝન આદિ વૈજ્ઞાનિક
ધ્યાનની સૈદ્ધાંતિક ભૂમિકા વિષયક અભ્યાસક્રમને (કોર્સ) ને શોધો અને આવિષ્કારોની જેમ, આધ્યાત્મિક માર્ગના ઉપેક્ષિત
સાયન્સ ઓફ ક્રીએટિવ ઈન્ટેલિજન્સ' એ નામ હેઠળ સ્ટેનફર્ડ, તો પણ સમાજમાં શીધ્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. આજના
હાર્વર્ડ, વેલ, યોર્ક અને કેલિફોર્નિયા તથા કોલેરેડોનાં વિશ્વ વિદ્યાયુગમાં અને વિશેષ કરીને નવી પેઢીને ધર્મનું અને સંયમી જીવ
લયોમાં સ્થાન મળ્યું છે. અમેરિકાના નકાળમાં માનને ખાસ નનું મહામ્ય માત્ર શાસ્ત્ર–વચને ટાંકીને કે પારિભાષિક શબ્દોની
કોર્સ દાખલ કરવામાં આવ્યો છે અને અમેરિકન એર ફોર્સના શાસ્ત્રીય વ્યાખ્યાઓ આપીને નહિ ઠસાવી શકાય, શ્રમણોએ પિતાના
બજેટમાં પણ ધ્યાનના કોર્સ માટે વાર્ષિક અઢાર લાખની જોગવાઇ જીવન દ્વારા એ પ્રતીતિ કરાવવી રહી.
છે. ત્યાંની રાજ્ય સરકારો દ્વારા પણ એ પ્રવૃત્તિને પ્રોત્સાહન વ્યવહારની કસોટીએ ન ચડેલો ઉપદેશ વિજ્ઞાનની બેલ
મળ્યું છે. બાલામાં ઉછરેલી યુવા પેઢીના માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કરવામાં
માત્ર અમેરિકામાં જ નહિ પણ વિશ્વભરમાં પચાસ જેટલી વિફળ રહે છે. આજની બુદ્ધિપ્રધાન યુવા પેઢીને ધર્મની રુચિ
વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ધ્યાનના પ્રાગે થઈ રહ્યા છે, અને તેમાં કે ભૂખ નથી એવું નથી. પણ ગોખેલો ઉપદેશ, અહં–મમ પ્રેરિત
જર્મનીની વિખ્યાત યુનિવર્સિટી ઓફ કોલોન અને ઈંગ્લાંડની ફુલ્લક વાદ - વિવાદો અને ચિત્તશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિમાં ન
યુનિવર્સિટી ઓફ સસેક સનો પણ સમાવેશ થાય છે. માનવ પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડોમાં એને રસ રહ્યો નથી. એનાથી
શરીર અને મન ઉપર ધ્યાનની કેવી અદભુત અસર થાય છે તે એના માનસનું સમાધાન નથી થતું, ત્યારે એ આધ્યાત્મિક શાંતિ
આ સંશોધનોએ પુરવાર કરી આપ્યું છે. સમત્વ સાથે થાન અને માટેની પોતાની ભૂખ સંતોષવા ફાંફા મારે છે. તે જાતે ચિત્તા
કાન્સર્ગને જે સંબંધ છે તે પ્રયોગ વડે પ્રસ્થાપિત થાય એ આજના શુદ્ધિને અને સમતાને અનુભવ કરી શકે એવી પ્રક્રિયા તે શોધે
યુગની માગ છે. સમભાવની વૃદ્ધિ થતી રહે એવી સામાયિકની કે છે. તે એને મળશે તો એની ઝંખના સંતોષાશે ને એ ધર્મ–માર્ગ
કાઉસગ્ગની - કાયોત્સર્ગની પ્રક્રિયા આજે જેન કામણો બતાવી તરફ તે સ્વયં ખેંચાશે. આત્મ-તત્ત્વનો સ્પર્શ કરાવી આપતી
શકશે તો આજને અશાંતિગ્રસ્ત માનવ એ ધર્મને શરણે દોડયો સાધના - પ્રક્રિયા પ્રયોગાત્મક રીતે એની સામે આપણે ધરીશું તો
આવશે. તે ઉત્સાહભેર એને અપનાવશે. એક વર્ષને ચારિત્ર્ય પર્યાય થતાં મુનિ ઉચ્ચતમ દેવોના
ભગવાન મહાવીરની સાધનાનું કેન્દ્ર પરમ સુખને પણ ટપી જાય છે' એવું શાસ્ત્રવચન સાંભળીને
જગતને સુધારવાને કોઈ પ્રયાસ ન કરતાં, પહેલાં સાડા બાર આજના બુદ્ધિજીવી માનસને સંતોષ કે પ્રતીતિ થતી નથી. એની વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં ધ્યાન અને કાયોત્સર્ગની સાધના આગળ એ શાસ્ત્ર વચને રયે રાખવાથી કોઈ અર્થ સરતો નથી દ્વારા પોતાની જાતને પૂર્ણ શુદ્ધ કરવાના પ્રયાસમાં ડૂબી જનાર એ તો પ્રશ્ન કરે છે : “આજે સ્થિતિ શી છે? ચારિત્ર્ય-પર્યાય ભગવાન મહાવીરની સાધના માત્ર ત્યાગ, તિતિક્ષા અને ઉપસાથે પ્રથમ સુખને કોઈ અનુપાત ratio વર્તમાન મુનિ જીવન વાસમાં સીમિત નહોતી રહી. જ્ઞાનથી રસાયેલ ત્યાગ, તિતિ ક્ષા માટે આપી શકાય તેવું આજે રહ્યું નથી એની સખેદ નોંધ લઈ, ઉપવાસ ઉપરાંત એકાંત, મૌન, ધ્યાન અને કાઉસગ - કાયોત્યાગી વર્ગો અને સંઘનાયકોએ ચારિવ્ય-પર્યાય સાથે પ્રશમ- સર્ગ ભગવાનની સાધનાનાં મુખ્ય અંગે હતાં. કાન્સર્ગ એટલે સુખની વૃદ્ધિ લાવનાર કયું તત્ત્વ વર્તમાન મુનિ જીવનમાં ખૂટે છે કાયાને ઉત્સર્ગ - ત્યાગ; અર્થાત ધ્યાનાદિ દ્વારા દહાત્મ-ભાવથી તે શોધી કાઢવા તટસ્થ આત્મનિરીક્ષણ તથા તે તત્વની પૂર્તિ પર થવું કે દેહાત્મ-ભાવથી પર રહેવું એ ભગવાનની સાધનાનું કઈ રીતે શક્ય છે તે અંગે સંશોધન કરવું જોઈએ.
કેન્દ્ર હતું.
૨૨
ના રાજેન્દ્ર જાતિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org