Book Title: Rajendrasuri Janma Sardh Shatabdi Granth
Author(s): Premsinh Rathod
Publisher: Rajendrasuri Jain Navyuvak Parishad Mohankheda

View full book text
Previous | Next

Page 585
________________ કેવો બની રહે છે અને અને ગુણસ્થાનકમાં આગળ વધતાં અનંત સુખને ઝરો પોતાના આત્મામાં જ નિર તર સ્થાયી હોવા મેહનીય કર્મને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી હંમેશના માટે છતાં એ પૌગલીક રજકણોના સંબંધથી પરાધીન બનેલા આત્માને કેવી રીતે વિલીન બને છે ત્યાર બાદ અલપ સમયમાં જ શેષ પિતાનું સ્વતંત્ર સુખ ભૂલાઈ ગયું છે. અને પૌગલીક સુખે જ ત્રણ ઘાતી કર્મ આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે બને છે અને સુખી થવાની ઘેલછાવાળ બની રહ્યો છે. આ રજકણ અતિ સૂક્ષ્મ અને અઘાતી કર્મો સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા અજર છે અને દષ્ટિગોચર થઈ શકે તેવા નથી. એટલે વૈજ્ઞાનિકોએ માની અમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે... આ બધી હકીકત સ્પષ્ટ લીધેલ આણુ કરતાં પણ અત્યંત સુક્ષ્મ એ આ રજકણ સમૂહ અને હૃદયગમ્ય રીતે જૈનદર્શનના કર્મશાસ્ત્રમાં જાણવા મળે છે. મહાશકિતવંત હોય તેમાં શું આશ્ચર્ય ? કર્મ-વર્ગણા: કર્મની આવરક શકિત – પ્રભાવ અને તેની રોક: જૈનદર્શનમાં કર્મવિષયની રસપ્રદ હકીકતો દર્શાવવા ઉપરાંત આ રજકણ સમૂહમાંથી તૈયાર થતું તત્ત્વ, તેને જ કર્મ કર્મવર્ગણાને અમુક સમય સુધી ઉપશાન્ત બનાવી રાખવા રૂપ કહેવાય છે. જેમ ઔષધની ગોળી માણસના શરીરની અંદર જઈને ઉપશમ શ્રેણિનું તથા તે વર્ગખાને આમૂલચૂલ ઉખેડી નાખવાની મહત્ત્વનું કાર્ય કરે છે, તેમ આ રજકણો પણ જીવમાં પ્રવેશીને પયિા સ્વરૂપ ાપક શ્રેણિનું સ્વરૂપ એટલી સુંદર શૈલીએ સમજાવ્યું એના ઉપર અનેક પ્રકારની અસર કરે છે. જીવની સર્વશતાને છે કે ભલભલા વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જાય. આ અને સર્વશકિતમત્તા ઢાંકી દે છે અને તેથી એનામાં (જીવમાં) ઉપશમ કોણી અને ક્ષપક કોણિમાં આત્મ શકિત કેવું કામ કરે છે, માત્ર પરિમિત જ્ઞાન અને પરિમિત શકિત રહે છે એ એને દુઃખ કર્મવર્ગણાના પુત્રની તાકાત કેવી હતપ્રાય: બની જાય છે આપે છે. તેથી જીવના સ્વાભાવિક ભાવને - અવસ્થાને એટલા અંશે અને અન્ને આત્મશકિતની પૂર્ણતાની ઉજજવલ જયેત કેવી રીતે સ્વાસ્યનો નાશ થાય છે. જીવ એ અસ્થિર શરીરો વીંટાળે છે. પ્રગટે છે તે બધી હકીકત સમજનાર બુદ્ધિશાળી મનુષ્યનું મસ્તક એને જિંદગી અને મોહ આપે છે અને એનું પ્રારબ્ધ બંધાવે છે આ વિષયના પ્રરૂપક સર્વજ્ઞ ભગવંત પ્રત્યે સહેજે ઝુકી જાય છે. કે પછી અમુક સમય સુધી એ જીવે માણસ, તિર્યંચ, સ્વર્ગવાસી અને જૈન દર્શન કથિત કર્મવાદની મહત્તા સ્વહૃદયમાં અંકિત બને છે. કે નરકવાસી એ ચારમાંની કોઈ પણ યોનિમાં અવતરવું પડે છે. કર્મના પરિણામેનું મુખ્ય વર્ગીકરણ : આ રીતે આ પુદ્ગલ (મેટર) અણસમૂહ જીવમાં પ્રવેશીને બધાં પ્રત્યેક સંસારી આત્મા સાથે લહાગ્નિવત યા ક્ષીરનીરવત પ્રાણીના જન્મ અને અસ્તિત્વ માટે ભારતના બધાં તત્ત્વદર્શનાએ સંલગ્ન બની રહેલ વિવિધ કર્મનું અસ્તિત્વ જીવને વિપાક દર્શા સ્વીકારેલું એવું એક ગૂઢ તત્ત્વ -કર્મ તૈયાર કરે છે. આ કર્મ સંબં ધથી જ જીવની ઉપરોકત સ્થિતિ સર્જાય છે. વવામાં એક સરખા સ્વભાવવાળું નહીં હોવાના કારણે તેની વિવિ આ કર્મસ્વરૂપે પરિણામ પામતાં રજકણ-સમૂહો જીવમાં પ્રવેશ્યા ધતાને અનુલક્ષીને તેના મૂળ આઠ ભેદ અને ઉત્તર ૧૫૮ ભેદ પહેલાં કઈ જાતના પુદ્ગલમાંથી તૈયાર થાય છે, કોણ તૈયાર કરે છે, દ્વારા કરેલું વર્ગીકરણ એટલું બધું સુંદર છે, કે તેના દ્વારા સંસારી શા માટે તૈયાર કરે છે, જીવમાં પ્રવેશ્યા પહેલાં તેનું અસ્તિત્વ આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓને ખુલાસો કયાં અને કેટલી જગ્યા પ્રમાણ છે, આવા સૂક્ષ્મ સ્વરૂપે અસ્તિત્વ જૈનદર્શનમાં બતાવેલ કર્મતત્વના આ વિજ્ઞાન દ્વારા સરળતાથી ધરાવતાં અન્ય રજકણસમૂહનું અસ્તિત્વ બ્રહ્માંડમાં કેવા કેવા સ્વરૂપે થઈ શકે છે. આ બધા ભેદે: (૧) પુન્ય અને (૨) પાપ; એમ બે અને કેવા કેવા કાર્યમાં ઉપયોગી બની શકવાની યોગ્યતાવાળું છે; કેવા વિભાગમાં પણ સમાઈ જાય છે. પ્રકારનું કર્મ, વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા સમય નવ તત્ત્વ: આત્માની સાથે ટકી શકે? કર્મ સ્વરૂપે આત્મામાં સંબંધિત બન્યા કર્મવર્ગણાથી થતી આત્માની અનર્થતાને અનુલક્ષીને જ પછી તે કેટલા સમય સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે, જૈનદર્શનમાં નવ તત્ત્વનું સુંદર આયોજન છે. આ નવ તત્ત્વનું - વિપાકના નિયત સમયમાં પણ પલટો થઈ શકે કે કેમ, કઈ જાતના જ્ઞાન જ માનવમાં માનવતા સજે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જે આત્મ પરિણામથી આ પલટો થઈ શકે, બંધ સમયે વિવક્ષિત કોઈ મહાપુર પ થઈ ગયા છે, તે સવે આ નવ તત્ત્વમાં હેય-રોય કર્મમાં જે સ્વભાવનું નિર્માણ થયું હોય તે સ્વભાવને પણ પલટા અને ઉપાદેયના વિવેકી બનવાથી જ આત્મ-સિદ્ધિને પ્રાપ્ત કરી વિપાક સમયે થઈ શકે કે કેમ, સ્વભાવ પલટો થઈ શકતી હોય તો શકયા છે. આ નવ તત્ત્વને વિષય, ચેતન અને જડ પદાર્થ સંબંધી જ કેવી રીતે થઈ શકે. કર્મને વિપાક રોકી શકાય કે કેમ, રોકી શકાતે જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કર્મવર્ગણા અંગેની જ છે. હોય તો કેવા આત્મ -પરિણામથી રોકી શકાય, દરેક પ્રકારના કર્મને જૈન દર્શનના પ્રકાશક વીતરાગ બનેલ સર્વજ્ઞ મહાપુરુ એ વિપાક રોકી શકાય કે અમુકને જ ? જીવ, પોતાની વીર્યશકિતના વિશ્વના પ્રાણીઓ સમક્ષ રજૂ કર્યું છે કે આ વિશ્વમાં એવા પણ આવિર્ભાવ દ્વારા સૂક્ષ્મ અણુસમૂહરૂપ કર્મને આત્મ-પ્રદેશ પરથી કર્મવર્ગણાના પુદ્ગલ (અણુસમૂહ) નું અસ્તિત્વ વર્તી રહ્યું છે ઉઠાવીને કેવી રીતે ફેંકી શકે, આત્મા પોતાનામાં વર્તમાન પરમાત્મછે કે જેણે સંસારી આત્માની અનંત શકિતને આવરી લીધી છે. ભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક બને છે, તે સમયે આત્મા અને વી. નિ. સં. ૨૫૦૩ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638