Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 113
________________ ૧૭૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજ, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજે. ત્રણ જગતને તારવા સમર્થ અનંત જ્ઞાની ભગવાનને ઓળખી, માત્ર જન્મમરણથી મુક્ત થવાના સત્ય હેતુથી, બહુમાન, નમ્રભાવને વિશુદ્ધ અંતઃકરણ તે પરમાત્માના શરણમાં રાખી, ગુણનાચિંતવનપૂર્વક કીર્તન, ગુણની પૂજા-અર્ચના અને તેમના અભુત ગુણોનું મનન – મનમાં રટણ રાખી આજનો દિવસ શોભાવજો . ભક્તોનું આ અનુભવ પ્રમાણ છે કેઃ હેતુ સત્ય બહુમાનથી રે જિન સેવ્યા શિવરાજ. જિનવર પૂજો”. શૃંગાર ભક્તિ સેવું નહીં.” “નામ ભક્તિ સેવું નહીં,” “પ્રતિમાને પૂજુ.” પરમાત્માએ સકળ જગતનું હિત ચિંતવી, કરુણા ચિંતવી નિસ્પૃહપણે આ પૃથ્વી ૧૧૨

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130