Book Title: Prekshadhyana Leshya Dhyana
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ દ્વિતીય ચરણ: " અંતર્યાત્રા – કરોડરજજુની છેક નીચેના છેડા (શક્તિ-કેન્દ્ર)થી માથાના છેક ઉપરના છેડા (જ્ઞાન-કેન્દ્ર) સુધી સુષુમ્મા (Spinal Cord) ની અંદર ચિત્તને નીચેથી ઉપર, ઉપરથી નીચે વારે વારે લઈ જવામાં આવે છે. પૂરું ધ્યાન સુષમ્સામાં કેન્દ્રિત કરી ત્યાં થનાર પ્રાણના પ્રકંપનો (Vibrations) નો અનુભવ કરવામાં આવે છે. (સમય લગભગ પાંચથી સાત મિનિટ) : ત્રીજું ચરણ: લેયા-ધ્યાન – ચિત્તને આનંદ-કેન્દ્ર પર કેન્દ્રિત કરી ચમકતા લીલા રંગનું ધ્યાન કરવાનું છે. લીલા રંગનાં કણોનો શ્વાસ લેવાનો છે . પ્રત્યેક ગ્વાસની સાથે લીલા રંગનાં પરમાણુઓ અંદર જઈ રહ્યો છે એવો અનુભવ કરવાનો છે. બે ત્રણ મિનિટ પછી કલ્પના કરવાની છે કે આનંદ-કેન્દ્રથી લીલા રંગના પરમાણુઓ નીકળીને શરીરમાં ચારે તરફ ફેલાઈ રહૃાા છે તથા આખુંય આભામંડળ લીલારંગના પરમાણુંઓથી ભરાઈ ગયું છે. બે-ત્રણ મિનિટ પછી ભાવના દ્વારા અનુભવ કરવાનો છે કે ભાવધારા નિર્મળ થઈ રહી છે. આ જ રીતે વિશુદ્ધિ-કેન્દ્ર પર લીલો રંગ, દર્શન કેન્દ્ર પર અરુણ રંગ, જ્ઞાનકેન્દ્ર પર (કે ચાક્ષુષ-કેન્દ્ર પર)પીળો રંગ અને જયોતિ કેન્દ્ર પર સફેદ રંગનું ધ્યાન કરવામાં આવે છે. આ કેન્દ્રો પર ધ્યાન કરવાની સાથે જે ભાવનાઓ કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે ] કેન્દ્ર | રંગ ! ભાવના/અનુભવ આનંદ લીલો ભાવધારાની નિર્મળતા. વિશુધ્ધિ નીલો વાસનાઓનું નિયંત્રણ દર્શન અરુણ અંતર્દષ્ટિનું જાગરણ આનંદનું જાગરણ. જ્ઞાન (ચાક્ષુષ).. જ્ઞાનતંતુની સક્રિયતા (જાગૃતિ) જયોતિ શ્વેત પરમ-શાંતિ, ક્રોધ, આવેશ, આવેગ, ઉત્તેજનાની શાંતિ.. Jain Education International 41 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68