Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 293
________________ ગાથા – ૭૩] [૨૮૧ કાળના મુનિ છે અને પોતાના પંચમ કાળના ગુરુને ઓળખીને વંદન કરે છે. આમ બન્ને (ગુરુ અને શિષ્ય) પંચમ કાળના છે. આ રીતે, અરિહંત, સિદ્ધ અને આચાર્ય – એ ત્રણની વ્યાખ્યા થઈ. હવે ઉપાધ્યાયની વ્યાખ્યા છે. જૈનના ઉપાધ્યાય કેવા હોય તેની વ્યાખ્યા છે. નમસ્કાર મંત્રમાં ‘ળનો ૩વેન્સીયા' એમ આવે છે. પણ ખરેખર તો, ‘ામો તો સવ્વ હેવન્સાયાળ' એમ જોઈએ. ‘તોપ સલ્વ' એ છેલ્લા પદમાં છે તે બધામાં (-પાંચેય પદમાં) નાખવું જોઈએ. ‘ામો તો સવ્વસાહૂળ’ એમ છેલ્લું પદ છે ને? તો, ‘નો સવ્વ' એ શબ્દો બધામાં નાખવા જોઈએ. णमो लोए सव्व अरिहंताणं, णमो लोए सव्व सिद्धाणं, णमो लोए सव्व आयरियाणं, णमो लोए सव्व उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं । - આ રીતે ‘તોપ સલ્વ' બધાને લાગુ પડે છે. પ્રવચન નં. તારીખ NSS / ૬૬ ૧૩-૭-૭૧ ગાથા - ૭૩) શ્લોક - ૧૦૪

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316