________________
ગાથા – ૭૩]
[૨૮૧
કાળના મુનિ છે અને પોતાના પંચમ કાળના ગુરુને ઓળખીને વંદન કરે છે. આમ બન્ને (ગુરુ અને શિષ્ય) પંચમ કાળના છે.
આ રીતે, અરિહંત, સિદ્ધ અને આચાર્ય – એ ત્રણની વ્યાખ્યા થઈ. હવે ઉપાધ્યાયની વ્યાખ્યા છે. જૈનના ઉપાધ્યાય કેવા હોય તેની વ્યાખ્યા છે.
નમસ્કાર મંત્રમાં ‘ળનો ૩વેન્સીયા' એમ આવે છે. પણ ખરેખર તો, ‘ામો તો સવ્વ હેવન્સાયાળ' એમ જોઈએ. ‘તોપ સલ્વ' એ છેલ્લા પદમાં છે તે બધામાં (-પાંચેય પદમાં) નાખવું જોઈએ. ‘ામો તો સવ્વસાહૂળ’ એમ છેલ્લું પદ છે ને? તો, ‘નો સવ્વ' એ શબ્દો બધામાં નાખવા જોઈએ.
णमो लोए सव्व अरिहंताणं, णमो लोए सव्व सिद्धाणं, णमो लोए सव्व आयरियाणं, णमो लोए सव्व उवज्झायाणं,
णमो लोए सव्वसाहूणं । - આ રીતે ‘તોપ સલ્વ' બધાને લાગુ પડે છે.
પ્રવચન નં.
તારીખ
NSS / ૬૬
૧૩-૭-૭૧
ગાથા - ૭૩) શ્લોક - ૧૦૪