Book Title: Pratikraman Rahasya Prakash Author(s): Prabhakarvijay Publisher: Jain Aradhana Trust View full book textPage 2
________________ વાચકાને નમ્ર વિનતી આ પુસ્તકને કબાટમાં કેદ રાખશેા નહિ. નિત્ય આવશ્યક ક્રિયા કરનાર પુણ્યાત્માઓનાં હાથમાં પહેોંચાડવામાં પણ પુરુષાર્થ કરો, આટલા નાના પ્રયાસ ઘણું સારું ફળ લાવી શકે છે. ટુંકમાં આ પુસ્તક એક હાથેથી બીજે હાથમાં ફરતું રાખશેા. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતા, પાઠશાળાના શિક્ષક ભાઈ–બહેના, બાળકો સમક્ષ આ પુસ્તક વાંચીને સંભળાવશે, અને જ્યાં જરૂર હેાય ત્યાં વિશેષ સમજ અપાશે તે તે બાળકો જરૂર આ ધક્રિયા કરવા ઉત્સાહિત મનશે. વાચકાને પોતાના અભિપ્રાય લખી મોકલવા વિનતી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 154