Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 246
________________ જવાબ પ્ત શ્રેયાંસજિન વલભ પ્રાસાદ--વિભકિત-૧૧મી વોરાશ ઘાર્તિવ્ય છાઈ તથા भद्रार्ध द्विपदं वत्स ! चतुदिक्षु नियोजयेत् ।।५४॥ निर्गमं पदमानेन स्वहस्ताङ्गुलमानतः । शङ्गं च तिलकं कर्ण रथे भद्रे चैवोद्गमः ॥५५॥ श्रेयांसवल्लभो नाम प्रासादश्च मनोहरः। इति श्रेयांसवल्लभप्रासादः ॥१९॥ પ્રાસાદની સમરસ ભૂમિના સોળ ભાગ કરવાં. તેમાં ત્રણ ભાગને કેણ, ત્રણ ભાગને પ્રતિરથ અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું, આ અંગોને નીકાળા પદને અનુસાર હસ્તાંગુલ માનને કર, કેણું અને પહેરા ઉપર એક એક શિંગ અને એક એક તિલક અઢાવવું. તથા ભદ્રની ઉપર દેઢીએ કરે, આ શ્રેયાંસનાથ જિનવલ્લભ નામને મનહર પ્રાસાદ છે. તે ૧૪ ૧૫ . - ઇંગસંખ્યા-કર્ષે ૪, પઢરે ૮ અને એક શિખર કુલ ૧૩ શંગ અને ૧૨ તિલક૨૦ સુકુલ પ્રાસાદ तपे तत्प्रमाणे च शृङ्गचत्वारि भद्रके ॥५६॥ सुकुलो नाम विज्ञेयः प्रासादो बिनवल्लभः। इति सुकुलप्रासादः ॥२०॥ ઉપરના પ્રાસાદ પ્રમાણે આકાર અને માન જાણવું. ફેર એટલે કે ભદ્રની ઉપર એક એક ઉરૂગ ચઢાવવું, જેથી સુકુલ નામને પ્રાસાદ થાય છે, તે જિનદેવને વલભ છે. આ પદ શૃંગ ૧૭, તિલક ૧૨. ૨૧ કુલનંદન પ્રાસાદ– उरःशृङ्गाष्टकं कुर्यात् प्रासादः कुलनन्दनः ।।५७॥ શ્રેયાંસજિન વલ્લભ પ્રાસાદના ભદ્રની ઉપર કુલ આઠ ઈંગ ચઢાવવાથી કુલવંદન નામને પ્રાસાદ થાય છે. પ૭ શૃંગસંખ્યા-૨૧, તિલક ૧૨. ૧ “ મારા ક્ષેત્રે ર” ૨ “ત્રિા '

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290