Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 276
________________ પ્રાસાદ બાંધવાનું કારણ: પ્રાસાદનો અર્થ દેવમંદિર અને રાજમહેલ થાય છે. તેમાં આ પ્રાસાદમંડન ગ્રંથ દેવમંદિર સંબ છે. તે બંધાવવા સંબંધમાં શાસ્ત્રકાર કહે છે કે 'सुरालयो विभूत्यर्थ भूषणार्थ' पुरस्य तु । नराणां भुक्तिमुक्त्यर्थं सत्यार्थ चैव सर्वदा ॥ लोकानां धर्महेतुश्च ब्रीडाहेतुश्च स्वर्भुवाम् । જોાિરોડર્થ જ રાત્તાં રહ્યા છે ” ( અપ સ. ૧૧૫૩ મનુષ્યના ઐશ્વર્યને માટે, નગરના ભરણરૂપ શોભાને માટે, મનુષ્યો અને પ્રકારની ભે અને મુક્તિ આપનાર હોવાથી, સત્યની સદા પૂર્ણતા માટે લેક ધ બારણભૂત હવા' !!! ક્રિીડા કરવાના હેતુભૂત હેવાથી, કીર્તિ, આયુષ્ય અને યશને ખાતર તેમજે રાજાના કલ્યાણ ઉવા બંધાવવામાં આવે છે.' ચૌદ રાજલોકના દેવોએ એકઠા મળીને શિવલિંગના આકારવાળી મહાદેવની અનેક પ્રકારે કરી, તેથી પ્રાસાદની ચોદ જાતિ ઉત્પન્ન થઈ. તેમાં મુખ્ય ચેરસ, લંબચોરસ, ગે ળ, લંબગોળ ? અષ્ટાઢ (આઠ કાણ), એ પાંચ આકૃતિવાળા પ્રાસાદો બ્રહ્માએ શિવજીના કહેવાથી બનાવ્યા. તે ચોરસ આકૃતિવાળા પ્રાસાદની પ૮૮, લંબચોરસ પ્રાસાદની ૩૦૦, ગોળ પ્રાસાદની ૫૦૦, લંબગે પ્રાસાદની ૧૫૦ અને અષ્ટાસની ૩૫૦ જાતિ છે. તેમાં મિશ્રાતિના ૧૧૨ ભેદ મેળવવાથી બે હા જાતિના પ્રાસાદ થાય છે. તે દરેકના પચીસ પચીસ ભેદ કરીએ તે પચાસ હજાર ભેદ થાય. આ દરે આઠ આઠ વિભક્તિ કરવાથી કુલ ચાર લાખ પ્રાસાદના પ્રકાર થાય, તેનું સવિસ્તર વર્ણન જ નારાને “પતિ” (મૂત્રધાર) કહેવામાં આવે છે. પ્રાસાદની શ્રેષ્ઠતા : * ભારતીય સંસ્કૃતિમાં પ્રાસાદને ઘણો આદર છે, એટલું નહિ પણ તેને પૂજનીય પણ માનવ આવે છે. તેનું કારણ એમ જણાય છે કે–પ્રાણાવો સિવિલુ જાતી વીમે ૨ પ્રાસાદ એ શિવલિંગનું સ્વરૂપ છે. શિવલિંગને જેમ પીકિ છે, તેમ પ્રાસાદને પણ જગતીરૂપ પીં છે તેને જે ચેરસ વિભાગ છે. તે બ્રહ્મભાગ અને તેની ઉપર અછાસ વિભાગ છે તે વિણભાગ ૨ તેની ઉપર જે ગોળ શિખરનો ભાગ છે તેને શિવલિંગ સ્વરૂપ માનવામાં આવે છે. - બીજું કારણ એ જણાય છે કે, પ્રાસાદના દરેક અંગમાં અને ઉપાંગમાં દેવ-દેવીઓને વિન્ય કરીને પ્રતિકા સમયમાં તેને અભિષેક કરવામાં આવે છે. એટલે પ્રાસાદ સર્વદેવમય બની જાય ત્રીજનું કારણ એમ પણ માની શકાય કે, પ્રાસાદના મધ્યમાં મૂળ પાયાથી એક નાળી (જેને શાસ્ત્ર ગનાળ અથવા બ્રહ્મનાળ કહે છે) દેવના સિંહાસન સુધી રાખવામાં આવે છે. તેનું કારણ મનાય છે કે, પ્રાસાદના ગર્ભગૃહને પાયાની મધ્યમાં જલચર ની આકૃતિવાળી એક બે ધારણ નામની શિલા સ્થાપન કરવામાં આવે છે, તેની ઉપર સોના અથવા રૂપનો કુમ ( કાચબો) રાખ યોગનાળ મૂકવામાં આવે છે. આ ધારણિી શિલા ઉપર જલચર જીવોની આકૃતિઓ હોવાથી તે શિક બીરસમુદ્રમાં શેષશાયી ભગવાન સ્વરૂપ ધારણી શિલા માનવામાં આવે છે. તેના નાભિકમલમાંથી વેગન સ્વરૂપ કમલદંડ ઉત્પન્ન થયેલ છે અને તેની ઉપર બ્રહ્માની ઉત્પત્તિ જે માનવામાં આવે છે તે બ્રહ્મરર્વ પ્રતિષ્ઠિત દેવ મનાય છે.

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290