Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 256
________________ प्रासादमा ૪૫ શ્રીભવ પ્રાસાદ मनोल्याचन्द्रसंस्थाने कणे न्यसेद द्विकेसरीम् । श्रीभवनामो विज्ञेयः कर्तव्यश्च त्रिमूर्तये ॥१०॥ રૂતિ શ્રીમતનાકાણાઃ || મનેત્યાચંદ્ર પ્રસાદના કેણ ઉપર શ્રીવત્સ ગેંગના બદલે કેસરી કમ ચઢાવવું, અથત બે કેસરી ક્રમ હોય તો શ્રીભવ નામને પ્રાસાદ થાય છે, તે ત્રિમૂર્તિ (બ્રા, વિષ્ણુ અને શિવ)ને માટે બનાવે. ૧૦૦ મા શંગસંખ્યા-ક ૪૦, બાકી પૂર્વવત કુલ ૧૦૧ શૃંગ અને તિલક ૮ પહેરે. ૪૬ નમિનાથજિન પ્રાસાદ–વિભકિત ૨૧મી. ૧. चतुरस्रीकृते क्षेत्रे षोडशपदभाजिते ।। क) भागवयं कार्यः प्रतिकर्णो द्विभागिकः ॥११॥ भद्राधै त्रिभागं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् । क्रमवयं रथे कर्णे ऊय तिलकशोभनम् ॥१०२॥ भद्रे चवोरुचत्वारि स्थापयेच्च चतुर्दिशि । नमिशङ्गश्च नामायं प्रासादो नमिवल्लभः ॥१०॥ ___इति नमिजिनवल्लभप्रासादः ॥४६॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના સોળ ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગો કે, બે ભાગનો પ્રતિરથ, અને ત્રણ ભાગનું ભદ્રાદ્ધ કરવું, કણ ઉપર અને પઢરા ઉપર કેસરી અને સર્વતોભદ્ર એ બે કમ ચઢાવવાં અને તેની ઉપર એક તિલક ચઢાવવું, ભદ્રની ઉપર ચારે દિશામાં ચાર ઉરૂશંગ ચઢાવવાં, આવી જાતને નિશિંગ નામને પ્રસાદ શ્રીનમિનાથ જિનને વલભ છે. ૧૦૧ થી ૧૦૩ શગસંખ્યા-કેણે પદ, પઢરે ૧૧૨, ભદ્ર ૪ અથવા ૧૬ અને એક શિખર કદ ૧૭૩ અથવા ૧૮૫ ઈંગ અને તિલકે-કોણે ૪ પઢરે ૮ કુલ ૧૨ તિલક૪૭ સુમતિકીર્તિ પ્રાસાદ-વિભકિત ૨૧મી. ૨.. चतुरस्रीकृते क्षेत्रे षइविंशपदभाजिते । कर्णो भागाश्च चत्वारः प्रतिकर्णस्तथैव च ॥१.४॥ भद्रं दिग्भागिकं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे क्रमत्रय कार्य प्रतिकणे क्रमद्वयम् ॥१.५॥

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290