Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 254
________________ प्रासादमण्डने ૩૯ અરિનાશન પ્રાસાદ– મજે વૈષરવાર ઘણાવરાિરનારા. इति अरिनाशनप्रासादः ॥३९॥ શ્રીશૈલ પ્રાસાદનો ભદ્રની ઉપર એક એક ઉરૂઈંગ ચારે દિશામાં ચઢાવે તે અરિનાશન નામને પ્રાસાદ થાય છે. મારા શૃંગસંખ્યા-કેણે ૨૦, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૨૫ ઈંગ અને તિલક કે. ૪. શ્રી મલિજિન વલ્લભ-મહેન્દ્ર પ્રસાદ–વિભકિત ૧૯મી. चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिरथश्च सार्धकः ॥९३।। सार्धभागकं भद्रार्ध चार्धा नन्दीद्वयं भवेत् । कणे क्रमद्वयं कार्य प्रतिरथे तथैव च ॥१४॥ द्वादश उरुशङ्गाणि स्थापयेच्च चतुर्दिशि । महेन्द्रनामा प्रासादो जिनेन्द्रमल्लिदल्लभः ॥९५|| ___ इति मल्लिनिनवल्लभो महेन्द्रप्रासादः ॥४॥ પ્રાસાદની સમરસ ભૂમિના બાર ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, દોઢ ભાગનો પ્રતિરથ, દોઢ ભાગનું ભદ્રાધે, અને બે ભદ્રનંદી અધે અરધો ભાગ, આ પ્રમાણે તલ વિભક્તિ જાણવી, કેણ ઉપર અને પઢરા ઉપર કેસરી અને સર્વ ભદ્ર, એ બે ક્રમ ચઢાવવાં, ભદ્રની ઉપર કુલ બાર ઉરૂશંગ ચઢાવવાં. આવી જાતને મહેન્દ્ર નામને પ્રાસાદ છે, તે મલિજિનેન્દ્રને પ્રિય છે. ૯૩ થી ૫ શંગસંખ્યા-કેણે પક, પઢરે ૧૧૨, ભદ્ર ૧૨ અને એક શિખર કુલ ૧૮૧ ઇંગ. ૪૧ માનવેન્દ્ર પ્રાસાદरथोघे तिलकं दद्यात् मानवेन्द्रोऽथ नामतः । ફત માનવેરાતાઃ ૪૧ ઉપરના મહેન્દ્ર પ્રસાદના પ્રતિરથ ઉપર એક એક તિલક પણ ચઢાવે તે માનવેન્દ્ર નામને પ્રાસાદ થાય છે. શૃંગસંખ્યા પૂર્વવત્ ૧૮૧ અને તિલક ૮ પઢરે.

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290