Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 259
________________ मंथ जिनेन्द्रप्रासादाध्यायः મેન્ટેશ્વર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથ ઉપરથી તિલક કાઢી નાંખીને તેને બદલે એક એક ઈંગ ચઢાવવું, જેથી યતિભૂષણ નામને પ્રાસાદ થાય છે. તે સર્વ દેવાજ પ્રિય છે. આ ૧૧૪ શૃંગસંખ્યા-ઉપરથે ૪૮, પ્રતિરથે ૪૮ બાકી પૂર્વવત્ કુલ ૨૦૯ શૃંગ, તિલક ત્રણે નંદીએ ૨૪. પર સુપુપ પ્રાસાદ– तद्रूपं तत्प्रमाणं च रथे दद्याच्च केसरीम् । सुपुष्पो नाम विज्ञेयः प्रासादः सुरवल्लभः ॥११५॥ इति सुपुष्पनामप्रासादः ||५३॥ નેમેક્લેશ્વવર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથી ઉપર તિલકને બદલે એક એક કેસરીક્રમ ચઢાવવાથી સુપુપનામને પ્રાસાદ થાય છે, તે દેવને પ્રિય છે. ૧૧૫ ગસંખ્યા-પઢરે ૮૦, ઉપરથે ૮૦ બાકી પૂર્વવત કુલ ૨૭૩ . અને ત્રણે નદીએ કુલ ૨૪ તિલક પ૩ પાર્શ્વવલ્લભ પ્રાસાદ–વિભકિત ૨૩મી. चतुरस्त्रीकृते क्षेत्रे षइविंशतिविभाजिते । कर्णात्सु गर्भपर्यन्तं विभागानां तु लक्षणम् ॥११॥ આ છે वेदरूपगुणेन्दवो भद्रार्धे तु चतुष्पदम् । श्रीवत्सं केसरी चैव रथे कर्णे च दापयेत् ॥११७॥ कर्णिकायां ततः शृङ्ग-मष्टौ प्रत्यङ्गानि च । भद्रे चैवोरुचत्वारि प्रासादः पार्श्ववल्लभः ॥११८॥ નિ જw4 - મન દુતિ પર્વવભકારઃ ૪૩ ' - કn En૮ પ્રાસાદની સમરસ ભૂમિના છવ્વીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કેણી, ત્રણ ભાગને પ્રતિરથ, એક ભાગની નદી અને ભદ્રાઈ ચાર ભાગ, એ ' ૧ " અવત'! પાઠાન્તરે ૨ za' !

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290