Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
૫૫૫ જીવ વિશેષે જાણ, ગૌતમ કહે કરો ખેદરે એદોય. ૧૧
સંશય ભાંજવા સહુ તણું કેશી પૂછે ગુણખાણ હો ગૌતમ ભવિ જીવહિત ભણી, તવ બેલ્યા અમૃત વાણ હો એ દોય.
વક્ર જડજીવ ચરમના પ્રથમના જુ મુરખ જાણ હો. સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ હો એ દેય.
૧૩ ઇમ કેશીયે પ્રશ્ન જે પૂછીયા, તેના ગૌતમે ટાળ્યા સંદેહ હો ધન ધન કેશી કહે ગોયમા, તુમે સાચા ગુણ મણી ગેહ હો એ દેય.
૧૪ મારગ ચરમ નિણંદને, આદરે કેશી તેણી વાર હો, કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પારહો એ દેય ૧૫
ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી જિનરાય હો. શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપવિષે ગુણ ગાય હો એ દોય,
૮૫ શ્રી ભીલીની સઝાય. સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતારે શિરામણ ગાઈશું, ધિગડ મલરાય. વન છે અતિ રૂથડે. ભીલી કહે સૂણે વામીજી, મારે વચન અવધારે કલને ખાવા અમે જાઈશું, ઈણ વન જાર. વન ૨
१६

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636