________________
૫૫૫ જીવ વિશેષે જાણ, ગૌતમ કહે કરો ખેદરે એદોય. ૧૧
સંશય ભાંજવા સહુ તણું કેશી પૂછે ગુણખાણ હો ગૌતમ ભવિ જીવહિત ભણી, તવ બેલ્યા અમૃત વાણ હો એ દોય.
વક્ર જડજીવ ચરમના પ્રથમના જુ મુરખ જાણ હો. સરલ સુબુદ્ધિ બાવીસના, તિણે જુજુઓ આચાર વખાણ હો એ દેય.
૧૩ ઇમ કેશીયે પ્રશ્ન જે પૂછીયા, તેના ગૌતમે ટાળ્યા સંદેહ હો ધન ધન કેશી કહે ગોયમા, તુમે સાચા ગુણ મણી ગેહ હો એ દેય.
૧૪ મારગ ચરમ નિણંદને, આદરે કેશી તેણી વાર હો, કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પારહો એ દેય ૧૫
ઉત્તરાધ્યયન ત્રેવીસમે, એમ ભાંખે શ્રી જિનરાય હો. શ્રી વિનય વિજય ઉવજઝાયને, શિષ્ય રૂપવિષે ગુણ ગાય હો એ દોય,
૮૫ શ્રી ભીલીની સઝાય. સરસતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતારે શિરામણ ગાઈશું, ધિગડ મલરાય. વન છે અતિ રૂથડે. ભીલી કહે સૂણે વામીજી, મારે વચન અવધારે કલને ખાવા અમે જાઈશું, ઈણ વન જાર. વન ૨
१६