Book Title: Prachin Stavan Sazzayadi Sangraha
Author(s): Maneklal Nagardas Mehta
Publisher: Maneklal Nagardas Mehta
View full book text
________________
એ પ્રભુ તણાં પર ૫% સેવા, રૂપ કહે મથતા વરે, નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સવામી નામ ખેર. ૯
૯૪ શ્રી અંતરિક્ષ પાર્થનાથને છે." પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું ત્રિતું લેકમાં એકલું સાર દીઠું, સદા સમરતાં સેવતાં પાપ નીઠ મન મારે તારું ધ્યાન બેઠું મન તુમ પાસે વસે રાત દિસે, સુખ પંકજ નિરખવા હંસ દીસે, ધન્ય તે ઘડી એ ઘડી નમેણ દીસે, ભકિત ભાવે કરી વિનવી. અહો એ સંસાર છે દુઃખ દેરી, ઈન્દ્રજાળમાં ચિત લાગ્યું ઠગોરી : પ્રભુ માનીએ વિનતિ એક મરી મુજ તાર તું તાર બલીહારી તેરી. રાહી સ્વમ જંજાળને સંગ મેહ્યો, - ઘડીયાળમાં કામ ગમતો ન જે મુધા એમ સંસારમાં જન્મ ખોયો, અહો ભૂતતણે કારણે જળ વચ્ચે એ તો ભમરલો કેસુડા બ્રાનિત ધાયે, જઈ શુક તણી ચંચું માહે ભરાયે,

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636