Book Title: Prabuddha Jivan 2017 01 Author(s): Sejal Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 2
________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૭ આચમન મનને સ્પર્શી ગયું. એક વધુ જિજ્ઞાસા હજુ છે. આપના સાન્નિધ્યમાં અનેક વ્યક્તિઓ સાધના કરે રાગ વખાણવા લાયક નથી હોતો છે. તેઓને આપના પ્રત્યે રાગ ન હોય તે કેમ સંભવે? રાગને ઉત્તેજન મળે, રાગ માત્ર ત્યાજ્ય છે. તો પછી એનાથી કેવી રીતે છૂટાય ? ઝેર ઘાતક હોય છે, પછી તે ભલે ને સોનાના મહાવીર એ કંઈ બ૮ અઘરું નથી જેમ જેમ પાત્રમાં હોય કે લોખંડના પાત્રમાં. સાધનામાં આપ ઊંડા ઉતર તેમ તેમ રાગ મહાવીર : રાગ મનની ચંચળતાનો વર્ધક છે આપોઆપ છૂટવા માંડે. જ્યાં રાગને વખાણવા માટે ત્યાજ્ય છે. પછી ભલે તે વીતરાગથી હોય કે લાયક મનાય ત્યાં જ તે છૂટ અઘરો છે. જિજ્ઞાસુને બીજા માટે, એમાં કોઈ ફેર નથી. તેને વખાણવા સંતોષ થયો અને કૃતજ્ઞ થઈ અભિવાદન કર્યું. લાયક કે વખોડવા લાયક એમ વહેંચવાનું યોગ્ય હિન્દી : સંત અમિતાભ નથી. જિજ્ઞાસુ ? આપનું રાગ વિષેનું આ વિશ્લેષણ અનુવાદ: પુષ્પા પરીખ જિન-વચના સંયમ અને સંપ વડે ધર્મમાં એકાકી વિચરણ एगभूए अरण्णे वा जहा उ चरई मिगे । एवं धम्मं चरिस्सामि संजमेण तवेण य ।। (૩. ૧૬-૭૭) જેમ અરણ્યમાં મૃગ એકલો વિચરે છે, તેમ હું પણ સંયમ અને તપ વડે ધર્મમાં એકાકી વિચરીશ. Just as a deer moves about in a forest all alone, in the same way I shall also move on the path of religion all alone, practising self-control and penance. ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિનવવન' માંથી ‘પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન મૂકવું એટલે નવા નામે ૩. તરૂલ્સ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪.પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' - ૧૯૫૩ થી * શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૫ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૭ માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૫મા વર્ષમાં પ્રવેશ • ૨૦૧૩ એપ્રિલથી સરકારી મંજૂરી સાથે ‘પ્રબુદ્ધ જીવન' અંક સંયુક્ત ગુજરાતી-અંગ્રેજીમાં, એટલે૨૦૧૩ એપ્રિલથી ગુજરાતી અંગોજી ‘પ્રબુદ્ધ જીવન' વર્ષ-૪. • કુલ ૬૫મું વર્ષ ૨૦૦૮ ઑગસ્ટથી ‘પ્રબુદ્ધ જીવન’ અને પર્યુષણ વ્યાખ્યાનમાળા સંરથાની વેબસાઈટ ઉપરથી જોઈ-સાંભળી શકશો. • ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત લેખોના વિચારો જે તે લેખકોના પોતાના છે જેની સાથે મંત્રી કે સંસ્થા સંમત છે તેમ માનવું નહીં. | પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી (૧૯૨૯ થી ૯૩૨). ચંદ્રકાંત સુતરિયા (૧૯૩૨ થી ૧૯૩૭) રતિલાલ સી. કોઠારી ' (૧૯૩૩ થી ૧૯૩૩) તારાચંદ કોઠારી ' (૧૯૩૫ થી ૧૯૩૬) મણિલાલ મોકમચંદ શાહ (૧૯૩૯ થી ૧૯૫૧) પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૯૫૧ થી ૧૯૭૧). ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૯૭૧ થી ૧૯૮૧), ડૉ. રમણલાલ ચી. શાહ (૧૯૮૨ થી ૨૦૦૫) ડો. ધનવંત તિલકરાય શાહ (૨૦૦૫ થી ૨૦૧૬) સર્જત-સૂચિ ક્રમ કુતિ લેખકે ૧. ૨જનું ગજ (તંત્રીસ્થાનેથી) ડૉ. સેજલ શાહ ૨. અંતરની અમીરાતઃ નિયતિની સાચી સમજણ દુઃખમુક્ત કરે છે ડૉ. ધનવંત શાહ ૩, નવ તત્ત્વ ડૉ. રમિ ભેદા ૪, નાનકડી ડોકાબારીમાંથી મહેલનું દર્શન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૧૨ ૫, ઉપનિષદમાં સંવર્ગવિદ્યા ડૉ. નરેશ વેદ ૬. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માદિ ભેદમીમાંસા પારુલબેન ભરતકુમાર ગાંધી ૭, ભાવ-પ્રતિભાવ ૮, અષ્ટપ્રકારી પૂજાની કથાઓ – ૭, નેવેધ પૂજા કથા આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી ૨૫ ૯. પ્રથમ બાહ્યતપ અનસન સુબોધીબેન સતીશ મસાલીઆ ૨૭ ૧૦. જ્ઞાન-સંવાદ ૧૧. ગાંધી વાચનયાત્રા:મૃતિઓનો સુંદર, જીવંત આલેખ: | ગાંધી એટ ફર્સ્ટ સાઈટ સોનલ પરીખ | ૩૦ ૧૨. સર્જન-સ્વાગત ડૉ. કલા શાહ ૧૩.Seekers' Diary : Vyavhaar Shuddhatal Reshma Jain ૧૪. Bon Appetite!! A Trivial Gesture To Deprivation. Prachi Dhanvant Shah 3€ ૧૫. Jain Pathshalas of North America Dilip V. Shah ૩૮ 45. Chakravarti Bharat Acharya Shri Vatsalyadeep Suriji. Trans. Pushpa Parikh 36 90. Enlighten Yourself By Self Study of Jainism Lesson 15 Dr. Kamini Gogni | ૪૦ ૧૮. The story of 234 Tirthankara Parsvanatha & Pictorial Story Dr, Renuka Porwal ૪૨-૪૩ ૧૯. પંથે પંથે પાથેય ઃ આર્ટ ઓફ લિવીંગ હસમુખ ટીંબડીયા પ્રઘાની જીવુot ahinte सरस्वती स्तुति जनक जननि पद्मरज, निज मस्तक पर धरि। बन्दौं मातुसरस्वती, बुद्धि बलदेदातारि। पूर्व जगत में व्याप्ततव, महिमा अमित अनंतु। दुष्टजनों के पाप को, मातुही अब हन्तु।Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44