Book Title: Prabuddha Jivan 2010 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 17
________________ માર્ચ, ૨૦૧૦ संपा. वृद्धिचंद्र कुन्दनमल सुराणा - तारानगर (राजस्थान), प्रथम आवृत्ति, १९६८. (९) महावीर व्यक्तित्व, उपदेश और आचारमार्ग शंका रिषभवास भारत जैन मद्यमंडल, मुंबई, प्रथम आवृत्ति, १९७४. (१०) महावीर की कहानी वर्धमान की जबानी : नंदलाल जैन, प्रकाशक : कामरेड मेमोरियल क्लब, पुरानी चरणई, जबलपुर, प्रथम आवृत्ति, १९७५. (११) महावीर : श्री चित्रशतक : पं. श्री कमल कुमारजी शास्त्री, कुमुद, पुष्पेन्दु, प्रकाशक : भीमकसेन रतनलाल जैन, वकीलपुरा, दिल्ही, प्रथम आवृत्ति, १९८६. (१२) महावीर दर्शन : भुवन विजयजी महाराज, प्रकाशक : गया जिल्ला भगवान महावीर २५००वाँ निर्वाण महोत्सव संचालन समिति, गया, प्रथम आवृत्ति, १९७५. પ્રબુદ્ધ જીવન आवृत्ति, १९७२. (२३) महावीर वाणी भा. २ : रजनीश, संपा. स्वामी चैतन्य भारती, संपा. प्रकाशक : जीवन जागृति केन्द्र, मुंबई, प्रथम आवृत्ति, १९७३. (२४) महावीर परिचय और वाणी : आचार्य रजनीश, आनंद वितराग संपा., प्रकाशक : मोतीलाल बनारसीदास, दिल्ही, प्रथम आवृत्ति, १९७४. (२५) महावीर वाणी : ले. वीराट, प्रकाशक : मंत्री : वीरसेवा मंदिर ट्रस्ट प्रकाशन, युगवीर - समन्तभद्रा ग्रंथमाला - १०, वाराणसी, प्रथम आवृत्ति, १९७५. (२६) श्री महावीर पुराण : संपा. श्री नंदलाल जैन 'विशाखा', प्रकाशक : जैन पुस्तक भवन, कलकत्ता, प्रथम आवृत्ति. : (२७) महावीर परिनिर्वाण स्मृतिग्रंथ मंडन मिश्र और त्रिपाठी, रुद्रदेव, संपा. प्रकाशक : लाल बहादुर शास्त्री केन्द्रीय संस्कृत विद्यापीठ, दिल्ही, प्रथम आवृत्ति, १९७५. (२८) भगवान महावीर : कामता प्रसाद जैन, प्रकाशक : मूलचंद किशनदास, सूरत, प्रथम आवृत्ति, १९२८. તફાવત છે (२९) धर्मवीर महावीर और कर्मवीर कृष्ण: संघवी सुखलाल, अनु. भारिल्ल शोभाचंद, प्रकाशक आत्मजागृति कार्यालय, व्यावर प्रथम आवृत्ति, १९३४. વિચારોના મહાવીરે જે કહ્યું તે એકરૂપ જ કહ્યું. આજે આપણે અનેક મહાવીર પૈદા કરી દીધા છે. મહાવીરને પક્તિ તરીકે આપણે એક જ માનીએ છીએ, પરંતુ પ્રવચનકાર મહાવીર એક નથી. આપણી વ્યાખ્યામાં મહાવીરનું જે પ્રવચનકાર સ્વરૂપ છે, તે બીજાઓની વ્યાખ્યામાં સોળના એવું જ નથી. તેથી એ પ્રચ મૂંઝવણ ભર્યો છે કે મહાવીર સાથે સાચો સંબંધ કોનો છે ? મહાવીરના પ્રવચનને પધાર્યતઃ ન પકડ્યું, એમ માનીને તો કોઈ ચાલતું નથી. સૌ પોતપોતાના માર્ગ પર સાચા છે, પરંતુ બીજાઓની દૃષ્ટિએ એટલા સાચા નથી કે જેટલા તેઓ પોતે છે. આપણે અનેક હોવા છતાં મહાવીરને એક નથી રહેવા દેતા. રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તે કહ્યું હતું, ‘મેં રામ, બુદ્ધ વગેરે મહાપુરુષોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભગવાન મહાવીરને પણ હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઇચ્છું છું. પરંતુ એક મુશ્કેલી છે. ભગવાન મહાવીરનું શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાય દ્વારા સ્વીકૃત જીવનચરિત્ર મળતું નથી. હું કોનો અભિમત સ્વીકારું અને કોના અભિમતનો અસ્વીકાર કરું. કોને પ્રસન્ન રાખું ? અને કોને અપ્રસન્ન કરું ? આપ મને કોઈ માર્ગ બતાવો જેથી હું મારી ભાવના પૂર્ણ કરી શકું.’ પરંતુ આચાર્ય તુલસી પણ શો ઉપાય બતાવે? શ્વેતાંબર પરંપરા મુખ્ય મહાવીરે લગ્ન કર્યાં, દિગંબર શાસ્ત્રો કહે છે કે મહાવીરે લગ્ન નથી કર્યાં. અન્ય પણ જે તફાવત છે તે છે જ. પરંતુ એ બધા ગૌણ તફાવત છે. સૌથી મોટો તફાવત છે વિચારોનો. તેનું કારણ છે શબ્દોની ખેંચતાણ. આ ખેંચતાણ એટલા માટે થાય છે કે સર્વસંમત પ્રામાણિક વક્તા કોઈ નથી. પોતપોતાના સંપ્રદાયોમાં પણ સંભવતઃ એવી વ્યક્તિ નથી. શાસ્ત્રોની ભાષા બે-અઢી હજાર વર્ષ જૂની છે. સમયની દીર્ઘ અવધિમાં ચિંતનનો પ્રકા૨ ૫ણ અજ્ઞાત જેવો થઈ ગયો છે. આ તમામ સ્થિતિઓ શાસ્ત્રવાણીને સમજવામાં જટિલતા પેદા કરે છે. સંદર્ભ વગર શબ્દના સાચા અર્થને પકડવાનું સહજ નથી હોતું. 3 આચાર્ય મહાપ્રજ્ઞ (१३) महावीर वाणी : रामपुरिया श्रीचन्द, प्रकाशक : २५००वाँ निर्वाण महोत्सव समिति, नई दिल्ही, प्रथम आवृत्ति, १९७५. (१४) महावीर या महाविनाश: रजनीश, नरेन्द्र बोधि सत्य, प्रकाशक : रजनीश फाउन्डेशन, पूना प्रथम आवृत्ति १९७५. ૧૭ (१५) महावीर वाणी : रामपुरिया श्रीचन्द, प्रकाशक : २५००वाँ निर्वाण महोत्सव समिति, नई दिल्ही, प्रथम आवृत्ति, १९७५. (१६) महावीर व्यक्तित्व उपदेश और आचारमार्ग : रिषभदास रांका, प्रकाशक: भारत जैन महामंडल, मुंबई, द्वितीय आवृत्ति, १९७४. : (१७) महावीर युग और जीवनदर्शन डॉ. हीरालाल जैन, डॉ. आ. ने. उपाध्याय, प्रकाशक : भारतीय ज्ञानपीठ, नई दिल्ही, प्रथम आवृत्ति, १९७४. (१८) महावीर की साधना का रहस्य : मुनि नथमल, संपादक : आदर्श साहित्य संघ, चुरु, राजस्थान, प्रथम आवृत्ति, १९७५. (१९) संक्षिप्त महावीरायण: प्रकाश श्रमण, प्रकाशक : वर्धमान ज्ञानपीठ, मेरठ, प्रथम आवृत्ति, १९७५. (२०) श्री महावीर जीवन संकिर्तन : रामकुमार जैन, प्रकाशक : वर्धमान ज्ञानपीठ, मेरठ, प्रथम आवृत्ति, १९७४. (२१) महावीर मेरी दृष्टि में रजनीश, संपा. दयानन्द भार्गव, प्रकाशक : मोतीलाल बनारसीदास, दिल्ली, प्रथम आवृत्ति, १९७१. (२२) महावीर वाणी भा. १ : रजनीश योग लक्ष्मी, संक., स्वामी कृष्ण कबीर, स्वामी योग चिन्मय, संपा. प्रकाशक : जीवन जागृति केन्द्र, मुंबई, प्रथम : (३०) भगवान महावीर का समय : ले. कामता प्रसाद जैन, प्रकाशक : चैतन्य मिटिंग प्रेस, बिजनौर, प्रथम आवृत्ति, १९३२. (३१) श्रमण भगवान श्री महावीर देव (श्री कल्पसूत्र वर्णित चित्रमय जीवनप्रसंग) : गोकुलदास कापडिया. (३२) भगवान महावीरस्वामी का दिव्य जीवन : पुर्णानन्द विजयजी, श्री विद्याविजयजी स्मारक ग्रंथमाला, सांठबा (साबरकांठा), प्रथम आवृत्ति, १९७५. (३३) भगवान महावीर : जगदीशचंद्र जैन, प्रकाशक : युनिवर्सिटी ग्रंथ निर्माण बोर्ड, अहमदावाद, प्रथम आवृत्ति, १९७७. (३४) भगवान महावीर जीवन और दर्शन : राजेन्द्र मुनि, संपा. भटनागर, लक्ष्मण, प्रकाशक तारक गुरु जैन ग्रंथमाला, उदयपुर, प्रथम आवृत्ति, १९७४. 4: (३५) श्रमण भगवान महावीर : प्रकाशक : कल्याण विजयजी गणि शास्त्र संग्रह समिति, झालोर, मारवाड, प्रथम आवृत्ति, १९४२. (३६) श्रमण महावीर मुनि नथमल,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36