Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09 Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિ. સં. ૨૦૬૦ આદ્યતંત્રી સ્વ. માનસંગજી બારડ ટ્રસ્ટીમંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પથિક અંક ઃ ૭-૮-૯ એપ્રિલ-મે-જૂન ૨૦૦૪ વર્ષ : ૪૪ અનુક્રમ Necessity of Understanding Tantra in its proper Perspective www.kobatirth.org Saswati Sen ડૉ. ભારતી શેલત ગુજરાતમાં પારસીઓની ધાર્મિક ઇમારતો અને શિલાલેખો ડૉ. આર. ટી. સાવલિયા માંડલ ઇતિહાસના ઓજસમાં ડૉ. હર્ષદકુમાર બ્રહ્મભટ્ટ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં સંસ્કૃતનું મહત્ત્વ સ્વામી દયાનંદ સરસ્વતી : સમાજ પરિવર્તનના મશાલચી શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક પ્રતિબદ્ધ વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છનો ફાળો A Student's Tribute to late Dr. (Smt.) Maniben P. Kamerkar પારસી પ્રજાનો ઇતિહાસ : સંઘર્ષવિહીન સમન્વય Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ડૉ. રવીન્દ્ર વિ. ખાંડવાળા ૨૯ ૪ ૧૭ ૩૬ પ્રા. મનુભાઈ બી. શાહ ભરત‘કુમાર’ પ્રા. ઠાકર ૪૦ પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે. આજીવન સભ્યપદ રૂ. ૫૦૧ - છે Dr. Sudha Mehta ૪૮ પ્રા. ફાલ્ગુની પરીખ ૫૦ ડૉ. મહેશ એમ. ત્રિવેદી ૩૩ | જરૂરી છે. સૂચના પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. For Private and Personal Use Only પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી લેખ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારોઅભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે. મ.ઓ., ડ્રાફ્ટ-પત્રો માટે લખો. પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o. ભો.જે.વિધાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૦૬૪૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 60