Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala
View full book text
________________
(૧૫)
(ર) ગન્ધપૂજા :થાળી કે વાડકામાં વાસક્ષેપ, બરાસ, રક્તચંદન
આદિનું સુગંધી ચૂર્ણ તૈયાર રાખવું.
क्षा क्षीं छू क्षः स्वरुपे ! हन विषमविषं स्थावरं जंगमं वा, संसारे संसृतानां तव चरणयुगे सर्वकालान्तराले । अव्यक्ताव्यक्तरूपे ! प्रणतनरवरे ! ब्रह्मरूपे ! स्वरूपे !, पंक्तियोगीन्द्रगम्ये ! सुर મમ્મ! ત્યાં અને તેવિ પો! મારા
(“ ?” બીજક્ષરોના સ્વરૂપવાળી હે માતા! આ સંસારમાં તારા ચરણકમલોના શરણમાં જીવોનાં શરીરમાં વ્યાપ્ત) સ્થાવર કે જંગમ એવા વિકારવાળા વિષને સર્વદા નષ્ટ કર. અપ્રકટ અને પ્રકટ રૂપવાળી ઉત્તમોત્તમ મનુષ્યો વડે વંદાયેલી, બ્રહ્મરૂપિણી, સ્વરૂપમાં રહેનારી, યોગીન્દ્રો વડે પ્રાપ્તવ્ય પદની પંક્તિરૂપ તથા સુરભિત એવાં સુંદરચરણોવાળી હે માતા પદ્માવતી ! હું તારી ગંધ વડે પૂજા કરું છું.)
નીચેનો મંત્ર બોલતા ગંધ ચૂર્ણ વડે ૧૦૮ વખત પૂજા કરવી : છે શ્રીપવિત્યે અત્યં સમર્પયામિ સ્વાદ ”
. (પછી બધું જ ગંધચૂર્ણ એકઠું કરી લઈ લેવું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34