Book Title: Panch Pratikramana Sarth Author(s): Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana View full book textPage 5
________________ પ્રકાશકીય નિવેદન પંચ પ્રતિક્રમણ સાથેની આ અગાઉ ઓગણીશ આવૃત્તિઓ આ સંસ્થા તરફથી બહાર પડી ચૂકી છે. ઓગણીશમી આવૃત્તિની ત્રણ હજાર નકલ ખલાસ થતાં આ વીસમી આવૃત્તિની પાંચ હજાર નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે. પ્રેસ દોષાદિના કારણે જે કંઈ અલનાઓ જણાય એ તરફ અમારું ધ્યાન દોરવા વિનંતિ જેથી આગામી આવૃત્તિમાં સુધારી શકાય. સારા કાગળ, સુંદર છપાઈ તથા પાકુંબાઈડિંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવેલ છે. મહેસાણા લિ. સંવત : ૨૦૬૩ ડૉ. મફતલાલ જે. શાહ માગસર ઓનરરી સેક્રેટરી પ્રાપ્તિસ્થાનો શ્રી જૈન શ્રેયસ્કર મંડળ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ ઠે. બાબુ બિલ્ડીંગ મહેસાણા (ઉ. ગુ.) | પાલીતાણા (સૌરાષ્ટ્ર) (ફોનઃ (૦ર૭૬૨) ૨૨૨૯૨૭ પીન - ૩૬૪૨૭૦ : મુદ્રક: ભરત પ્રિન્ટરી કાન્તિલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૨૧૬૪૭૯૮Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 466