________________
પ્રકાશકીય નિવેદન પંચ પ્રતિક્રમણ સાથેની આ અગાઉ ઓગણીશ આવૃત્તિઓ આ સંસ્થા તરફથી બહાર પડી ચૂકી છે. ઓગણીશમી આવૃત્તિની ત્રણ હજાર નકલ ખલાસ થતાં આ વીસમી આવૃત્તિની પાંચ હજાર નકલ જૈન સમાજ સમક્ષ મૂકતાં અમને અત્યંત હર્ષ થાય છે.
પ્રેસ દોષાદિના કારણે જે કંઈ અલનાઓ જણાય એ તરફ અમારું ધ્યાન દોરવા વિનંતિ જેથી આગામી આવૃત્તિમાં સુધારી શકાય.
સારા કાગળ, સુંદર છપાઈ તથા પાકુંબાઈડિંગ હોવા છતાં સંસ્થાના ઉદ્દેશ મુજબ કિંમત ઓછી રાખવામાં આવેલ છે. મહેસાણા
લિ. સંવત : ૨૦૬૩
ડૉ. મફતલાલ જે. શાહ માગસર
ઓનરરી સેક્રેટરી
પ્રાપ્તિસ્થાનો શ્રી જૈન શ્રેયસ્કર મંડળ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ
ઠે. બાબુ બિલ્ડીંગ મહેસાણા (ઉ. ગુ.) | પાલીતાણા (સૌરાષ્ટ્ર) (ફોનઃ (૦ર૭૬૨) ૨૨૨૯૨૭ પીન - ૩૬૪૨૭૦
: મુદ્રક: ભરત પ્રિન્ટરી
કાન્તિલાલ ડી. શાહ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧.
ફોનઃ ૨૨૧૬૪૭૯૮